AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી બોલિવૂડ એક્ટ્રેસ છે. એક્ટ્રેસનો જન્મ 8 જુલાઈ 1975ના રોજ મેંગ્લોરમાં થયો હતો. તેની માતાનું નામ સુનંદા તેમજ પિતાનું નામ સુરેન્દ્ર શેટ્ટી છે. જેઓ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરે છે.

એક્ટ્રેસનું યોગ ક્ષેત્રે પણ પહેલા નંબર પર નામ લેવામાં આવે છે. ફિટનેસની બાબતે તે અવ્વલ છે. પ્રથમ હિન્દી મુવી બાઝીગરથી હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. તેણે કર્ણાટક અને સાઉથ સિનેમામાં લગભગ 40 જેટલી ફિલ્મો કરી છે. ઓમ શાંતિ ઓમમાં ‘દિવાનગી’ સોન્ગમાં પણ તેણે જલવો બતાવ્યો હતો.

શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર દરેક સિઝનમાં જજ તરીકે જોવા મળી હતી. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ તેણે જજની ખુરશી શોભાવી હતી. વર્ષ 2002માં આવેલી ‘રિશ્તે’ મુવીમાં તેણે ભજવેલા પાત્ર માટે બેસ્ટ સપોર્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.

Read More

Breaking News : RRની હાર પર અભિનેત્રીના પતિએ કહ્યું, કર્મનું પોતાનું પ્લેઓફ હોય છે, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાન રોયલ્સની ટીમની હાર થઈ હતી. તેમજ આઈપીએલ 2026માંથી પણ બહાર થઈ હતી. જેના પર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર કર્મનું પ્લઓફ લખ્યું હતુ

Breaking News : RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ, સલમાન ખાનથી શિલ્પા શેટ્ટી સુધીના મોટા સેલિબ્રિટીઓ હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયેલ "સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ" કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સલમાન ખાન, રણબીર કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, અને અનન્યા પાંડે જેવા મોટા નામોની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો હતો, જે સંઘની વિસ્તૃત પહોંચ દર્શાવે છે.

Breaking News : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત ઘરમાં Income Tax ના દરોડા

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મુંબઈ નિવાસસ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી રાજ કુંદ્રા સાથે સંકળાયેલા બાસ્ટિયન રેસ્ટોરન્ટના નાણાકીય વ્યવહારો અને કથિત ટેક્સ ગેરરીતિઓની તપાસ માટે થઈ છે.

કાનુની સવાલ : પર્સનાલિટી રાઈટની સુરક્ષા માટે બોમ્બે હાઈકોર્ટ પહોંચી શિલ્પા શેટ્ટી, જાણો શું છે આને લઈ કાનુન

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટેનો દરવાજો ખટખટાવ્યો છે. તો ચાલો જાણીએ આ આખો કેસ શું છે. તેમજ આને લઈ કાનુન શું કહે છે.

‘શિલ્પા શેટ્ટી’એ તો હાથ અધ્ધર કરી દીધા ! હાઇ કોર્ટે તેના દાવા પર કહ્યું, સંબંધ ન હોય તો પતિ રાજ કુન્દ્રા પાસેથી…

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર ₹60 કરોડની છેતરપિંડીના આરોપ બાદ કોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, શિલ્પાએ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને એવી વાત કહી દીધી કે, જેના વિશે કોઈએ કલ્પના પણ કરી નહોતી.

Breaking News : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિદેશ નહીં જઈ શકે, હાઇકોર્ટે કહ્યું ‘પહેલા 60 કરોડ જમા કરાવો…’

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં સમાચારમાં છે. ગઈકાલે, પોલીસ ₹60 કરોડના છેતરપિંડીના કેસમાં તેમના ઘરે પહોંચી હતી, જ્યાં અભિનેત્રીની સાડા ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હવે, મુંબઈ હાઈકોર્ટે વિદેશ પ્રવાસની પરવાનગીના મુદ્દા પર ટિપ્પણી કરી છે.

Breaking News: શિલ્પા શેટ્ટીની 4.30 કલાક પૂછપરછ, 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં EOW એ નોંધ્યું નિવેદન નોંધ્યું

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ તેમના LOC ને સસ્પેન્ડ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ દંપતી ઓક્ટોબરમાં થાઈલેન્ડ, લોસ એન્જલસ, કોલંબો અને માલદીવ અને ડિસેમ્બરમાં દુબઈ અને લંડનની યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે, જેના માટે EOW 8 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

કરોડોની છેતરપિંડી કેસને લઈ શિલ્પા શેટ્ટી કુંદ્રાના વકીલનું સત્તાવાર નિવેદન,જાણો શું કહ્યું

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી મોટાભાગે તેના પતિ રાજ કુંદ્રાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં પણ 60 કરોડના છેતરપિંડીના કેસમાં ફસાયેલા છે. તેવા સમાચાર સામે આવ્યા હતા. હવે આ સમગ્ર ઘટનાને લઈ અભિનેત્રીના વકીલે સત્તાવાર નિવેદન આપ્યું છે.

દીકરીના જન્મના 2 મહિના બાદ પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ અભિનેત્રી સાથે લગ્ન કર્યા, 2800 કરોડના માલિકનો આવો છે પરિવાર

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બોલિવુડના ફેમસ કપલ્સમાંથી એક છે. તેમના લગ્નને અંદાજે 15 વર્ષ પૂર્ણ થયા છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અને રાજની લવ સ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. રાજ કુન્દ્રાને પહેલી નજરમાં જ શિલ્પા સાથે પ્રેમ થઈ ગયો હતો. તો રાજકુન્દ્રાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

Breaking News : શિલ્પા શેટ્ટીએ જાતે જ પોતાની રેસ્ટોરેન્ટને લગાવ્યા તાળા, જાણો કેમ બંધ કરી રેસ્ટોરન્ટ બાસ્ટિયન

શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર સતત સમાચારમાં રહે છે. તાજેતરમાં શિલ્પા અને રાજ કુન્દ્રા પર 6૦ કરોડના છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા હતા. દરમિયાન, શિલ્પાએ હવે પોતાનું લોકપ્રિય રેસ્ટોરન્ટ બાસ્ટિયન બંધ કરવાનો નિર્ણય લીધો છે. શિલ્પાએ પોતે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે.

60 કરોડના છેતરપિંડીના કેસમાં ફસાયા શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રા, શું બિઝનેસના નામે રમી રહ્યા છે રમત?

પ્રખ્યાત સેલિબ્રિટી કપલ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે રાજ અને શિલ્પાના વકીલે પણ આ મામલે નિવેદન આપ્યું છે.

Breaking News: શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. કારણ છે છેતરપિંડીનો કેસ, જેના કારણે બંનેની મુશ્કેલીઓ ફરી વધી છે. કયા કારણોસર બંને સામે 60 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો? જાણો.

સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">