AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીરજ ચોપરાને લગ્નમાં શગુન તરીકે કેટલા રૂપિયા મળ્યા ? સત્ય બહાર આવ્યું

નીરજ ચોપરાએ તેની મિત્ર હિમાની સાથે લગ્ન કર્યા છે. બંનેએ 17 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. નીરજ ચોપરાના કાકાએ ખુલાસો કર્યો છે કે લગ્નમાં કેટલું શગુન આપવામાં આવ્યું હતું. કાકાએ એ પણ ખુલાસો કર્યો છે કે નીરજ ચોપરાના લગ્ન કેમ આટલા ગુપ્ત રાખવામાં આવ્યા હતા.

| Updated on: Jan 24, 2025 | 5:34 PM
Share
સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 17 જાન્યુઆરીએ તેની મિત્ર હિમાની મોર સાથે લગ્ન કર્યા હતા. નીરજ ચોપરાએ પોતે તસવીર પોસ્ટ કરીને ફેન્સ અને મીડિયાને તેની જાણકારી આપી હતી.

સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 17 જાન્યુઆરીએ તેની મિત્ર હિમાની મોર સાથે લગ્ન કર્યા હતા. નીરજ ચોપરાએ પોતે તસવીર પોસ્ટ કરીને ફેન્સ અને મીડિયાને તેની જાણકારી આપી હતી.

1 / 5
હવે નીરજ ચોપરાના લગ્નને લઈને વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવું બહાર આવ્યું છે કે નીરજ ચોપરાના લગ્ન દહેજ વગર થયા હતા અને તેમના લગ્ન સમારોહમાં શગુન તરીકે માત્ર એક રૂપિયો આપવામાં આવ્યો હતો.

હવે નીરજ ચોપરાના લગ્નને લઈને વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવું બહાર આવ્યું છે કે નીરજ ચોપરાના લગ્ન દહેજ વગર થયા હતા અને તેમના લગ્ન સમારોહમાં શગુન તરીકે માત્ર એક રૂપિયો આપવામાં આવ્યો હતો.

2 / 5
નીરજ ચોપરાના કાકા સુરેન્દ્ર ચોપરાએ આ ખુલાસો કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે નીરજે પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા છે અને તે લગ્નથી ખૂબ જ ખુશ છે.

નીરજ ચોપરાના કાકા સુરેન્દ્ર ચોપરાએ આ ખુલાસો કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે નીરજે પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા છે અને તે લગ્નથી ખૂબ જ ખુશ છે.

3 / 5
બંને પરિવારોએ લગ્નને ગુપ્ત રાખવાનું નક્કી કર્યું હતું. નીરજના પરિવારે હિમાનીના પરિવારને પહેલેથી જ કહી દીધું હતું કે તેઓ લગ્નમાં કોઈ દહેજ નહીં લે, તેથી માત્ર એક રૂપિયામાં લગ્નની વિધિ પૂરી થઈ.

બંને પરિવારોએ લગ્નને ગુપ્ત રાખવાનું નક્કી કર્યું હતું. નીરજના પરિવારે હિમાનીના પરિવારને પહેલેથી જ કહી દીધું હતું કે તેઓ લગ્નમાં કોઈ દહેજ નહીં લે, તેથી માત્ર એક રૂપિયામાં લગ્નની વિધિ પૂરી થઈ.

4 / 5
નીરજ અને હિમાની છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખે છે. નીરજ અને હિમાનીના લગ્નની તૈયારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. બંને પરિવારના સભ્યો જ નીરજના લગ્ન વિશે જાણતા હતા. નીરજ ઈચ્છતો હતો કે તેના લગ્ન વિશે કોઈને ખબર ન પડે. નીરજ અને હિમાનીના લગ્ન હિમાચલમાં થયા હતા. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

નીરજ અને હિમાની છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખે છે. નીરજ અને હિમાનીના લગ્નની તૈયારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. બંને પરિવારના સભ્યો જ નીરજના લગ્ન વિશે જાણતા હતા. નીરજ ઈચ્છતો હતો કે તેના લગ્ન વિશે કોઈને ખબર ન પડે. નીરજ અને હિમાનીના લગ્ન હિમાચલમાં થયા હતા. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

5 / 5

પેરિસ ઓલિમ્પિક 2024માં ધમાલ મચાવનાર સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા સહિત તમામ એથ્લેટ સાથે જોડાયેલ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">