AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોકરીઓ માટે ખાસ ! નાળિયેર તેલ સાથે આ 4 દેશી ઉપાય અજમાવો; ‘વાળ’ કાળા, મજબૂત અને લાંબા રહેશે

વાળ ખરવાથી લઈને વાળ પાતળા થવા સુધીની સમસ્યાઓ દૂર કરવી હોય, તો વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. આથી, નિયમિતપણે તેલ લગાવવું અને વાળની ​​માલિશ કરવી ખૂબ જ જરૂરી છે.

| Updated on: Jan 26, 2026 | 4:43 PM
Share
સૌથી નેચરલ અને ઉત્તમ તેલની યાદીમાં નાળિયેર તેલનું નામ મોખરે છે. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર શુદ્ધ (દેશી) નાળિયેર તેલ વાળમાં લગાવી શકો છો.

સૌથી નેચરલ અને ઉત્તમ તેલની યાદીમાં નાળિયેર તેલનું નામ મોખરે છે. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર શુદ્ધ (દેશી) નાળિયેર તેલ વાળમાં લગાવી શકો છો.

1 / 6
નાળિયેર તેલ વાળને પોષણ પૂરું પાડે છે અને તે વાળને ખૂબ જ મજબૂત બનાવે છે. નાળિયેર તેલ લગાવવાથી વાળમાં નેચરલ ચમક આવે છે અને ડેન્ડ્રફ (ખોડો) પણ દૂર થાય છે.

નાળિયેર તેલ વાળને પોષણ પૂરું પાડે છે અને તે વાળને ખૂબ જ મજબૂત બનાવે છે. નાળિયેર તેલ લગાવવાથી વાળમાં નેચરલ ચમક આવે છે અને ડેન્ડ્રફ (ખોડો) પણ દૂર થાય છે.

2 / 6
નાળિયેર તેલનો ઉપયોગ ફાયદાકારક છે પરંતુ તેમાં કેટલાક કુદરતી ઘટકો ઉમેરવાથી તે વધુ અસરકારક બની શકે છે. મેથીના દાણા સાથે નાળિયેર તેલ ભેળવીને લગાવવું વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

નાળિયેર તેલનો ઉપયોગ ફાયદાકારક છે પરંતુ તેમાં કેટલાક કુદરતી ઘટકો ઉમેરવાથી તે વધુ અસરકારક બની શકે છે. મેથીના દાણા સાથે નાળિયેર તેલ ભેળવીને લગાવવું વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

3 / 6
ડુંગળીનો રસ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે ડુંગળીના રસને નાળિયેર તેલમાં ભેળવીને લગાવો, તેનાથી વાળમાં રી-ગ્રોથ (નવા વાળ ઉગવાની પ્રક્રિયા) થશે.

ડુંગળીનો રસ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે ડુંગળીના રસને નાળિયેર તેલમાં ભેળવીને લગાવો, તેનાથી વાળમાં રી-ગ્રોથ (નવા વાળ ઉગવાની પ્રક્રિયા) થશે.

4 / 6
વાળની લંબાઈ વધારવા માટે તમે ચોખાનું પાણી પણ લગાવી શકો છો. આનાથી ડ્રાય હેર (કોરા કે શુષ્ક વાળ) ની સમસ્યા ખાસ કરીને દૂર થાય છે.

વાળની લંબાઈ વધારવા માટે તમે ચોખાનું પાણી પણ લગાવી શકો છો. આનાથી ડ્રાય હેર (કોરા કે શુષ્ક વાળ) ની સમસ્યા ખાસ કરીને દૂર થાય છે.

5 / 6
નાળિયેર તેલમાં કલોંજીના બીજ (કાળા જીરાના બીજ) ઉમેરીને લગાવવાથી પણ વાળનો ગ્રોથ (વિકાસ) સારો થાય છે. આનાથી વાળ સફેદ થવાની સમસ્યા દૂર થઈ શકે છે.

નાળિયેર તેલમાં કલોંજીના બીજ (કાળા જીરાના બીજ) ઉમેરીને લગાવવાથી પણ વાળનો ગ્રોથ (વિકાસ) સારો થાય છે. આનાથી વાળ સફેદ થવાની સમસ્યા દૂર થઈ શકે છે.

6 / 6

નોંધ: આ લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતા હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો: નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">