AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્વાન

શ્વાન

શ્વાન માનવનો સૌથી વિશ્વાસુ અને પ્રેમાળ સાથી માનવામાં આવે છે. તે માત્ર પાલતુ પ્રાણી નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે જોડાઈ જાય છે. શ્વાનનો સ્વભાવ સંવેદનશીલ, વફાદાર અને રક્ષાત્મક હોય છે, તેથી તે માલિકના આનંદ, દુઃખ અને જોખમની સ્થિતિને તરત ઓળખી લે છે. તેમના પાસે સુગંધ, સાંભળવાની અને સમજવાની અદ્ભુત શક્તિ હોય છે, જેના કારણે તે સુરક્ષા, શોધખોળ, બચાવ કાર્ય અને થેરાપી જેવા ક્ષેત્રોમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. બાળકો સાથે રમવું હોય કે મોટા લોકોનો સાથ આપવો હોય, શ્વાન દરેક સંબંધમાં નિઃસ્વાર્થ પ્રેમ આપે છે. આ જ કારણે તેને “માનવના સાચા મિત્ર” તરીકે ઓળખવામાં આવે છે.

શ્વાનને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય કાળજી લેવી અત્યંત જરૂરી છે. નિયમિત પોષણયુક્ત આહાર, સ્વચ્છ પાણી અને સમયસર વેક્સિનેશન તેની તંદુરસ્તી માટે જરૂરી છે. સાથે જ રોજિંદી વોક, વ્યાયામ અને રમતમાં તેને સામેલ કરવાથી તેનું શરીર અને માનસિક સ્વાસ્થ્ય બંને સુધરે છે. શ્વાનની ટ્રેનિંગ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેના વર્તનમાં શિસ્ત લાવે છે અને ઘરના સભ્યો સાથે સુમેળ બનાવે છે.

Read More

શું તમે પણ ઘરે કૂતરો પાળવાનું વિચારી રહ્યા છો? જાણી લો 2026 ના ‘મોસ્ટ પોપ્યુલર’ ડોગ બ્રીડ્સ

સમયની સાથે લોકોની પસંદગી બદલાય છે અને વર્ષ 2026 માં ડોગ પેરેન્ટ્સ કંઈક અલગ જ શોધી રહ્યા છે. હવે માત્ર દેખાવ જ નહીં, પણ એપાર્ટમેન્ટ લાઈફ અને વર્ક-ફ્રોમ-હોમ કલ્ચરને અનુરૂપ શ્વાનનો ક્રેઝ વધ્યો છે.

જો તમારું પેટ વારંવાર પોતાના પગ ચાટતું હોય તો સાવધાન! આ માત્ર આદત નથી પણ ગંભીર બીમારીના હોઈ શકે છે સંકેત!

ઘણીવાર આપણે પાલતુ પ્રાણીઓની પગ ચાટવાની આદતને સામાન્ય ગણીને અવગણીએ છીએ, પરંતુ આ આદત પાછળ ભેજ, ઈન્ફેક્શન કે માનસિક તણાવ જવાબદાર હોઈ શકે છે. નિષ્ણાંત પાસેથી જાણો આ સમસ્યાના કારણો અને તેનાથી બચવાની રીતો.

Breaking News : રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો, જુઓ વીડિયો

રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો છે.સોમવાર સુધીમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

શું તમને ખબર છે કે કૂતરાનો પણ DNA ટેસ્ટ થાય છે..! ચાલો સંપૂર્ણ ઘટના પર નજર કરીએ

અમેરિકાની એક મહિલાએ પોતાના પાલતુ કૂતરાની અસલી નસલ જાણવા માટે DNA ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે કૂતરો સામાન્ય ટેરિયર જેવો દેખાતો હતો, તેના લોહીમાં જાણો શું સામે આવ્યું. સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારો રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે.

લાગણી હોય તો આવી….. એક ભારતીય દંપતીએ પોતાના પાલતુ શ્વાન માટે ₹15 લાખ ખર્ચ્યા. કહ્યુ- ‘સ્કાય અમારું બાળક છે

હૈદરાબાદના એક દંપતીએ તેમના પાલતુ શ્વાન 'સ્કાય'ને ભારતથી ઓસ્ટ્રેલિયા લાવવા માટે લગભગ ₹15 લાખ ખર્ચ્યા. ઓસ્ટ્રેલિયાના કડક આયાત નિયમોને કારણે, સ્કાયને 6 મહિના દુબઈમાં રહેવું પડ્યું. પ્રેમ અને સમર્પણની આ હૃદયસ્પર્શી ગાથા દર્શાવે છે કે પાલતુ પ્રાણીઓ ફક્ત એક પશુ નથી, પરંતુ પરિવારનો એક અભિન્ન અંગ છે, જેના માટે કોઈપણ કિંમત ઓછી છે.

Breaking News : કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિક જવાબદાર રહેશે,જાણો સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું?

જો કૂતરા કરડવાથી મૃત્યુ થાય, તો રાજ્ય સરકારોને મોટું વળતર ચૂકવવું પડી શકે છે.આ સાથે કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિકો જવાબદાર રહેશે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું તે જાણો?

શિયાળામાં તમારા Pet Dog ને શરદી થઈ છે ? જાણો તેને મટાડવાના ઘરેલું ઉપાય, જુઓ Video

શિયાળામાં તમારા શ્વાનને શરદી, તાવ કે વહેતું નાક હોય તો ચિંતા કરશો નહીં. ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલો આ ઘરેલું ઉપચાર અપનાવો. તમારા Dog ને રાહત મળશે.

તમારા Pet Dog ને દરેક બીમારીઓથી દૂર રાખવા Common રસી કઈ-કઈ છે ? જાણી લો

શ્વાનનું રસીકરણ તેના સ્વસ્થ અને લાંબા જીવન માટે અત્યંત જરૂરી છે. તે ગંભીર રોગોથી રક્ષણ આપે છે. રસીઓને મુખ્ય (Core) અને જીવનશૈલી (Lifestyle) એમ બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે.

તમારા Pet Dog ને આ શાકભાજી ભૂલથી પણ ન ખવડાવતા, જાણો કારણ

કેટલાક એવા શાકભાજી છે જે શ્વાનના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તમારા પાલતુ શ્વાનને સુરક્ષિત રાખવા માટે આ શાકભાજીથી દૂર રાખો અને કોઈપણ શંકાસ્પદ સેવન પર તરત પશુચિકિત્સકનો સંપર્ક કરો.

પાલતુ શ્વાનને થયેલું સ્કીન ઇન્ફેક્શન, માણસોમાં પણ ફેલાઈ શકે છે, જાણો Pet Dog ને કેવી રીતે સુરક્ષિત રાખવા ?

પાલતુ શ્વાનોમાં સ્કીન ઇન્ફેકશન સામાન્ય રીતે અવગણવામાં આવે છે, પરંતુ તે ગંભીર બની શકે છે. શરૂઆતી ખંજવાળ કે લાલ ફોલ્લીઓ બેક્ટેરિયા, ફૂગ કે એલર્જીને કારણે જીવલેણ રોગમાં ફેરવાઈ શકે છે.

Pet Dog First-aid kit : શ્વાન માટેની પ્રાથમિક સારવાર કીટમાં કઈ કઈ વસ્તુઓ રાખવી, દરેક લોકો જાણી લો

કોઈપણ સમયે ઊભી થતી શ્વાનની ઇમરજન્સી માટે તૈયાર રહેવું મહત્ત્વપૂર્ણ છે. અહીં તમને ઘરના સામાન ઉપરાંત, તમારા શ્વાન માટે ખાસ પ્રાથમિક સારવાર કીટ કેવી રીતે બનાવવી તે અંગે જાણકારી આપવામાં આવી છે.

તમારા Pet Dog ના શરીર પર દેખાતા ટિક્સ કેવી રીતે દૂર કરવા ? જાણી લો

Pet Dog Care Tips : શ્વાનના ટિક્સ અને ચાંચડ પડે તો આ સ્થિતિ તેમના માલિકો માટે મોટી ચિંતાનો વિષય છે. આના કારણે માત્ર ખંજવાળ જ નહીં, પણ ગંભીર રોગો પણ ફેલાઈ શકે છે.

તમારા Dog ને કબજિયાત, સાંધાના દુખાવા જેવી સમસ્યા ન થાય તે માટે દરરોજ આ કામ કરવું જરૂરી, જાણો

તમારા શ્વાનને નિયમિત ચાલવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. તે વજન નિયંત્રિત કરવામાં, પાચન સુધારવામાં અને સાંધાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Dog ની નસબંધીનો ખર્ચ કેટલો આવશે? સર્જરી સહિતનો ખર્ચ તમે નહીં જાણતા હોવ…

નર અને માદા શ્વાનોની નસબંધીની પ્રક્રિયા, ખર્ચ અને સમય અલગ-અલગ હોય છે. નર શ્વાનની નસબંધી 4 મહિનાથી 1.5 વર્ષમાં કરાય છે અને માદા શ્વાનની નસબંધી 6 મહિના પછી થાય છે

Dog Barking Reasons : તમને જોઈને શ્વાન કેમ ભસે છે? તમે નહીં જાણતા હોવ સાચું કારણ

ઘણા લોકો માને છે કે Dog તો એમ જ ભસતા રહે છે, પરંતુ હકીકતમાં એવું હંમેશા નથી હોતું. Dogનું ભસવું ઘણી વખત કોઈ ખાસ કારણ તરફ ઈશારો કરતું હોય છે. જો કોઈ Dog વારંવાર અથવા તમને જોઈને જ ભસતો હોય, તો તેને અવગણવું યોગ્ય નથી. સમયસર સમજદારી અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">