AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો, જુઓ વીડિયો

રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો છે.સોમવાર સુધીમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2026 | 11:55 AM
Share

હવે સરકારી હોસ્પિટલના સ્ટાફે શ્વાનની ગણતરી કરવી પડશે, રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યની સિવીલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરના કમ્પાઉન્ડમાં શ્વાનની ગણતરી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. સોમવાર સુધીમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

શ્વાન ગણતરીની કામગીરી આરોગ્યકર્મીઓને સોંપવામાં આવી

શિક્ષકો,તલાટી બાદ હવે શ્વાન ગણતરીની કામગીરી આરોગ્યકર્મીઓને સોંપતા ગણગણાટ વધ્યો છે.જિલ્લામાં 55 આરોગ્ય કેન્દ્ર,5 સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ,12 કેમ્યુનિટી હેલ્થ વર્કર,1 જિલ્લા હોસ્પિટર,1 મેડિકલ કોલેજમાં શ્વાનની ગણતરી કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે.રાજકોટ-શ્વાનોની ગણતરીને લઇને જિલ્લા આરોગ્ય અધિકારીનુંનિવેદન પણ સામે આવ્યું છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્રારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે. 3 માર્ચ સુધીમાં આ કામગીરીનો રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે.કર્મચારીઓમાં આ કામગીરીને લઇને કચવાટ હોઇ શકે પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જરૂરી છે.

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તારમાં શાસન કર્યું હતું.  અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">