AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ભારતનો વિજય રથ આજે જારી રહેશે? ધર્મશાળાના મેદાન પર ટીમ ઇન્ડિયા માટે નિરાશાજનક છે આંકડા

વર્તમાન પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયા (Team India) માટે હાલમાં સંતુલન ભારે લાગે છે. પરંતુ, જો ભારતની સતત જીતનો સિલસિલો ધર્મશાળામાં અટકે તો નવાઈ નહીં. કારણ કે, આ મેદાન પર ભારતના આંકડા આ પ્રકારના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 9:52 AM
Share
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે શ્રેણીની છેલ્લી બે મેચ હવે ધર્મશાળા (Dharamsala) માં રમાશે. આગામી 24 કલાક નક્કી કરશે કે શરત કઈ બાજુ લેશે. 24 કલાક કારણ કે બંને મેચો વચ્ચે માત્ર એટલું જ સમય અંતર રહેશે. વર્તમાન પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયા માટે હાલમાં સંતુલન ભારે લાગે છે. પરંતુ, જો ધર્મશાળામાં ભારતની સતત જીતનો સિલસિલો અટકે તો નવાઈ નહીં. કારણ કે, આ મેદાન પર તેના આંકડા આ પ્રકારના છે.

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે શ્રેણીની છેલ્લી બે મેચ હવે ધર્મશાળા (Dharamsala) માં રમાશે. આગામી 24 કલાક નક્કી કરશે કે શરત કઈ બાજુ લેશે. 24 કલાક કારણ કે બંને મેચો વચ્ચે માત્ર એટલું જ સમય અંતર રહેશે. વર્તમાન પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયા માટે હાલમાં સંતુલન ભારે લાગે છે. પરંતુ, જો ધર્મશાળામાં ભારતની સતત જીતનો સિલસિલો અટકે તો નવાઈ નહીં. કારણ કે, આ મેદાન પર તેના આંકડા આ પ્રકારના છે.

1 / 5
ભારત ધર્મશાળામાં અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યું છે, જેમાં 3 માં જીત અને 3 માં હાર થઈ છે. આ 6 મેચોમાંથી માત્ર એક T20 મેચ છે, જે ભારતે 2015માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત ધર્મશાળામાં અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યું છે, જેમાં 3 માં જીત અને 3 માં હાર થઈ છે. આ 6 મેચોમાંથી માત્ર એક T20 મેચ છે, જે ભારતે 2015માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં આ બીજી આંતરરાષ્ટ્રીય મેચ હશે. અગાઉ, બંને ટીમો વર્ષ 2017માં વનડેમાં ટકરાયા હતા, જેમાં શ્રીલંકાએ ભારતને માત્ર 112 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અને 176 બોલ બાકી રહેતા 7 વિકેટે પરાજય થયો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં આ બીજી આંતરરાષ્ટ્રીય મેચ હશે. અગાઉ, બંને ટીમો વર્ષ 2017માં વનડેમાં ટકરાયા હતા, જેમાં શ્રીલંકાએ ભારતને માત્ર 112 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અને 176 બોલ બાકી રહેતા 7 વિકેટે પરાજય થયો હતો.

3 / 5
ધર્મશાળામાં વરસાદને કારણે ભારતની આયોજન કરાયેલી અંતિમ  2 મેચ રદ્દ કરવામાં આવી હતી. જે બંને મેચમાં ટૉસ પણ કરી શક્યા નહોતા.

ધર્મશાળામાં વરસાદને કારણે ભારતની આયોજન કરાયેલી અંતિમ 2 મેચ રદ્દ કરવામાં આવી હતી. જે બંને મેચમાં ટૉસ પણ કરી શક્યા નહોતા.

4 / 5
ભારત ધર્મશાળામાં તેની પ્રથમ T20 જીત નોંધાવવા ઉતરશે. જો ટીમ ઇન્ડિયા આમ કરી કરી શકવામાં નિષ્ફળ રહેશો તો, સતત જીતનો સિલસિલો અટકી જશે. આ સમયે, ભારતમાં રમેલ છેલ્લી 16 T20માં શ્રીલંકાને 12 મેચમાં હાર મળી છે. જ્યારે માત્ર 3 જ મેચમાં તેને જીત નસીબ થઇ છે.

ભારત ધર્મશાળામાં તેની પ્રથમ T20 જીત નોંધાવવા ઉતરશે. જો ટીમ ઇન્ડિયા આમ કરી કરી શકવામાં નિષ્ફળ રહેશો તો, સતત જીતનો સિલસિલો અટકી જશે. આ સમયે, ભારતમાં રમેલ છેલ્લી 16 T20માં શ્રીલંકાને 12 મેચમાં હાર મળી છે. જ્યારે માત્ર 3 જ મેચમાં તેને જીત નસીબ થઇ છે.

5 / 5

 

 

 

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">