IND vs SL: ભારતનો વિજય રથ આજે જારી રહેશે? ધર્મશાળાના મેદાન પર ટીમ ઇન્ડિયા માટે નિરાશાજનક છે આંકડા
વર્તમાન પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયા (Team India) માટે હાલમાં સંતુલન ભારે લાગે છે. પરંતુ, જો ભારતની સતત જીતનો સિલસિલો ધર્મશાળામાં અટકે તો નવાઈ નહીં. કારણ કે, આ મેદાન પર ભારતના આંકડા આ પ્રકારના છે.
Latest News Updates
Most Read Stories