મહિન્દ્રા ગ્રુપ તેનો ટ્રેક્ટર બિઝનેસ કરશે Demerger ? જાણો શું કહ્યું કંપનીના અધિકારીઓએ

Mahindra & Mahindra Ltd એ 2-વ્હીલર્સ, 3-વ્હીલર્સ, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર બનાવતી ભારતની સૌથી મોટી ડાયવર્સિફાય ઓટોમોબાઈલ કંપની છે. દેશની અગ્રણી ગણાતી મહિન્દ્રા કંપનીએ ટ્રેક્ટર બિઝનેસને અલગ કરવાને લઈને કંપનીના અધિકારીઓએ જવાબ આપ્યો છે.

| Updated on: May 14, 2024 | 7:28 PM
Mahindra & Mahindra Ltd એ 2-વ્હીલર્સ, 3-વ્હીલર્સ, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર બનાવતી ભારતની સૌથી મોટી ડાયવર્સિફાય ઓટોમોબાઈલ કંપની છે.

Mahindra & Mahindra Ltd એ 2-વ્હીલર્સ, 3-વ્હીલર્સ, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર બનાવતી ભારતની સૌથી મોટી ડાયવર્સિફાય ઓટોમોબાઈલ કંપની છે.

1 / 5
દેશની અગ્રણી ગણાતી મહિન્દ્રા કંપનીએ તેના 10 ફેબ્રુઆરી 2022ના અર્નિંગ કોલમાં ટ્રેક્ટર બિઝનેસને અલગ કરવાને લઈને માહિતી આપી છે.

દેશની અગ્રણી ગણાતી મહિન્દ્રા કંપનીએ તેના 10 ફેબ્રુઆરી 2022ના અર્નિંગ કોલમાં ટ્રેક્ટર બિઝનેસને અલગ કરવાને લઈને માહિતી આપી છે.

2 / 5
કંપનીના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભવિષ્યમાં તેનો ફાર્મ મશીનરી બિઝનેસ ડિમર્જ કરવાનું વિચારી શકે છે, પરંતુ કંપની હાલમાં ટ્રેક્ટર બિઝનેસને ડિમર્જ કરવાનું વિચારી રહી નથી.

કંપનીના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભવિષ્યમાં તેનો ફાર્મ મશીનરી બિઝનેસ ડિમર્જ કરવાનું વિચારી શકે છે, પરંતુ કંપની હાલમાં ટ્રેક્ટર બિઝનેસને ડિમર્જ કરવાનું વિચારી રહી નથી.

3 / 5
2007માં પંજાબ ટ્રેક્ટરને હસ્તગત કર્યા પછી મહિન્દ્રા ભારતની સૌથી મોટી ટ્રેક્ટર કંપની બની ગઈ છે. ટ્રેક્ટર માર્કેટમાં તેનો હિસ્સો 43% છે. મહિન્દ્રાના સમગ્ર ઓટો બિઝનેસમાં આ સૌથી નફાકારક યુનિટ પણ છે.

2007માં પંજાબ ટ્રેક્ટરને હસ્તગત કર્યા પછી મહિન્દ્રા ભારતની સૌથી મોટી ટ્રેક્ટર કંપની બની ગઈ છે. ટ્રેક્ટર માર્કેટમાં તેનો હિસ્સો 43% છે. મહિન્દ્રાના સમગ્ર ઓટો બિઝનેસમાં આ સૌથી નફાકારક યુનિટ પણ છે.

4 / 5
Mahindra & Mahindra Ltd ના શેરની વાત કરીએ તો, 14 મે 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 3.92 ટકાના વધારા સાથે રૂપિયા 2270 પર બંધ થયો હતો. કંપનીની માર્કેટ કેપ 2,81,753 કરોડ રૂપિયા છે.

Mahindra & Mahindra Ltd ના શેરની વાત કરીએ તો, 14 મે 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 3.92 ટકાના વધારા સાથે રૂપિયા 2270 પર બંધ થયો હતો. કંપનીની માર્કેટ કેપ 2,81,753 કરોડ રૂપિયા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">