AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anna Mani : હવામાનની આગાહી સરળ બનાવનારી મહિલાની વાત, કે જે ભારતની ‘હવામાનશાસ્ત્રીય મહિલા’ તરીકે ઓળખાય છે

ગૂગલે મંગળવારે ભારતીય હવામાનશાસ્ત્રી (Meteorologist) અન્ના મણિને (Anna Mani) ડૂડલ (Google Doodle) દ્વારા યાદ કર્યા. આજે તેમનો 104મો જન્મદિવસ છે. અન્ના મણિ એ મહિલા હતી, જેણે હવામાનની આગાહી કરવાનું સરળ બનાવ્યું હતું. જાણો તેનું જીવન કેવું રહ્યું...

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 12:58 PM
Share
ગૂગલે મંગળવારે ભારતીય હવામાનશાસ્ત્રી (Meteorologist) અન્ના મણિને (Anna Mani) ડૂડલ (Google Doodle) દ્વારા યાદ કર્યા. આજે તેમનો 104મો જન્મદિવસ છે. અન્ના મણિ એ મહિલા હતી. જેણે દેશના હવામાનની આગાહી કરવાનું સરળ બનાવ્યું હતું. તેમણે હવામાનની આગાહી કરવા માટેના આવા ઉપકરણો તૈયાર કર્યા હતા. જેનાથી સચોટ માહિતી મેળવવાનું સરળ બન્યું હતું. જાણો કેવી રહી તેની સફર...

ગૂગલે મંગળવારે ભારતીય હવામાનશાસ્ત્રી (Meteorologist) અન્ના મણિને (Anna Mani) ડૂડલ (Google Doodle) દ્વારા યાદ કર્યા. આજે તેમનો 104મો જન્મદિવસ છે. અન્ના મણિ એ મહિલા હતી. જેણે દેશના હવામાનની આગાહી કરવાનું સરળ બનાવ્યું હતું. તેમણે હવામાનની આગાહી કરવા માટેના આવા ઉપકરણો તૈયાર કર્યા હતા. જેનાથી સચોટ માહિતી મેળવવાનું સરળ બન્યું હતું. જાણો કેવી રહી તેની સફર...

1 / 5
23 ઓગસ્ટ, 1918ના રોજ કેરળના પીરુમેડુમાં જન્મેલા હવામાનશાસ્ત્રી અન્ના મણિને 'ભારતની હવામાનશાસ્ત્રીય મહિલા' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1939માં ચેન્નાઈ (મદ્રાસ)ની પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમને ભૌતિકશાસ્ત્ર પ્રત્યે હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. આ જ કારણ છે કે તે આ વિષયમાં વધુ અભ્યાસ માટે 1945માં ઈમ્પિરિયલ કોલેજ, લંડન પહોંચી હતી.

23 ઓગસ્ટ, 1918ના રોજ કેરળના પીરુમેડુમાં જન્મેલા હવામાનશાસ્ત્રી અન્ના મણિને 'ભારતની હવામાનશાસ્ત્રીય મહિલા' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1939માં ચેન્નાઈ (મદ્રાસ)ની પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમને ભૌતિકશાસ્ત્ર પ્રત્યે હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. આ જ કારણ છે કે તે આ વિષયમાં વધુ અભ્યાસ માટે 1945માં ઈમ્પિરિયલ કોલેજ, લંડન પહોંચી હતી.

2 / 5

લંડનમાં અભ્યાસ કરતી વખતે તે હવામાન સંબંધિત સાધનોનો ઉપયોગ કરવામાં નિષ્ણાંત બની ગઈ હતી. તે અભ્યાસ અને તાલીમ પૂર્ણ કર્યા પછી, તે 1948માં ભારત પરત ફર્યા. હવામાન વિભાગ સાથે પ્રથમ નોકરીની શરૂઆત કરી. તેમણે આવા ઘણા સાધનો ડિઝાઇન કર્યા જે હવામાનની આગાહી કરવા માટે કામ કરે છે. એટલું જ નહીં, તેમણે હવામાનશાસ્ત્ર અને સંબંધિત સાધનો પર ઘણા સંશોધન પત્રો પણ લખ્યા.

લંડનમાં અભ્યાસ કરતી વખતે તે હવામાન સંબંધિત સાધનોનો ઉપયોગ કરવામાં નિષ્ણાંત બની ગઈ હતી. તે અભ્યાસ અને તાલીમ પૂર્ણ કર્યા પછી, તે 1948માં ભારત પરત ફર્યા. હવામાન વિભાગ સાથે પ્રથમ નોકરીની શરૂઆત કરી. તેમણે આવા ઘણા સાધનો ડિઝાઇન કર્યા જે હવામાનની આગાહી કરવા માટે કામ કરે છે. એટલું જ નહીં, તેમણે હવામાનશાસ્ત્ર અને સંબંધિત સાધનો પર ઘણા સંશોધન પત્રો પણ લખ્યા.

3 / 5
તેની પાસે ઘણી સિદ્ધિઓ હતી. ઉદાહરણ તરીકે, બેંગ્લોરમાં એક લેબની સ્થાપના કરવામાં આવી હતી, જેનું કામ પવનની ગતિ અને સૌર ઉર્જા માપવાનું હતું. હવામાનની આગાહીના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ અને જુસ્સાને ધ્યાનમાં રાખીને, 1969માં તેમને ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, તેણે તે સમયગાળા દરમિયાન ઓઝોન સ્તર પર સંશોધન કર્યું.

તેની પાસે ઘણી સિદ્ધિઓ હતી. ઉદાહરણ તરીકે, બેંગ્લોરમાં એક લેબની સ્થાપના કરવામાં આવી હતી, જેનું કામ પવનની ગતિ અને સૌર ઉર્જા માપવાનું હતું. હવામાનની આગાહીના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ અને જુસ્સાને ધ્યાનમાં રાખીને, 1969માં તેમને ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, તેણે તે સમયગાળા દરમિયાન ઓઝોન સ્તર પર સંશોધન કર્યું.

4 / 5
1976માં, તે ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. અન્ના મણિ મહાત્મા ગાંધી અને તેમના વિચારથી ખૂબ પ્રભાવિત હતા. આ જ કારણ છે કે તે હંમેશા ખાદી અને સ્વદેશી વસ્ત્રો પહેરતી હતી. તેમના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ, તેમને 1987માં કે.આર. રામાનાથ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં 16 ઓગસ્ટ 2001ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

1976માં, તે ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. અન્ના મણિ મહાત્મા ગાંધી અને તેમના વિચારથી ખૂબ પ્રભાવિત હતા. આ જ કારણ છે કે તે હંમેશા ખાદી અને સ્વદેશી વસ્ત્રો પહેરતી હતી. તેમના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ, તેમને 1987માં કે.આર. રામાનાથ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં 16 ઓગસ્ટ 2001ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

5 / 5
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">