સપિંડ વિવાહ શું? આ લગ્ન કરવાથી થઈ શકે છે આ સજા

ભારતમાં કોઈ પણ વ્યક્તિના લગ્નને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ઘણા લોકો લાખો રુપિયા ખર્ચી નાખતા હોય છે.ત્યારે આજે આપણે જાણીશું સપિંડ લગ્ન શું છે. તેમજ સપિંડ લગ્ન કરવામાં આવે શું સજા થાય છે.

| Updated on: Feb 06, 2024 | 12:08 PM
હિન્દુ ધર્મ અનુસાર  કુલ 8 પ્રકારના લગ્ન  હોય છે. પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી. જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે.હાલમાં સપિંડ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તમે જાણો છો સપિંડ લગ્ન શું છે ?

હિન્દુ ધર્મ અનુસાર કુલ 8 પ્રકારના લગ્ન હોય છે. પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી. જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે.હાલમાં સપિંડ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તમે જાણો છો સપિંડ લગ્ન શું છે ?

1 / 5
હિંદુ લગ્ન અધિનિયમની કલમ 3(f)(ii) હેઠળ જો બે લોકોના પૂર્વજો સમાન હોય તો તેમના લગ્નને 'સપિંડા વિવાહ' તરીકે ગણવામાં આવે છે.

હિંદુ લગ્ન અધિનિયમની કલમ 3(f)(ii) હેઠળ જો બે લોકોના પૂર્વજો સમાન હોય તો તેમના લગ્નને 'સપિંડા વિવાહ' તરીકે ગણવામાં આવે છે.

2 / 5
સપિંડ લગ્ન એટલે માતા તરફથી 3 પેઢી અને પિતા તરફથી 5 પેઢીની અંદર જો લગ્ન કરવામાં આવે છે. ત્યારે આ લગ્નને સપિંડ વિવાહ કહેવામાં આવે છે.

સપિંડ લગ્ન એટલે માતા તરફથી 3 પેઢી અને પિતા તરફથી 5 પેઢીની અંદર જો લગ્ન કરવામાં આવે છે. ત્યારે આ લગ્નને સપિંડ વિવાહ કહેવામાં આવે છે.

3 / 5
કોઈપણ લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ કલમ 5(v)નું ઉલ્લંઘન કરે છે તો આ લગ્ન રદબાતલ ગણાવામાં આવે છે.તેવા લગ્ન જ્યારે થયા ત્યારથી જ અમાન્ય ગણાવામાં આવે છે.

કોઈપણ લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ કલમ 5(v)નું ઉલ્લંઘન કરે છે તો આ લગ્ન રદબાતલ ગણાવામાં આવે છે.તેવા લગ્ન જ્યારે થયા ત્યારથી જ અમાન્ય ગણાવામાં આવે છે.

4 / 5
કોઈ હિન્દુ સમાજમાં આ પ્રકારના લગ્નના રિવાજ હોય છે. તેમજ સપિંડ લગ્ન ખૂબ જ લાંબા સમયથી કરવામાં આવતા હોય તેવા લોકો માટે જ સપિંડ વિવાહ કરી શકે છે.

કોઈ હિન્દુ સમાજમાં આ પ્રકારના લગ્નના રિવાજ હોય છે. તેમજ સપિંડ લગ્ન ખૂબ જ લાંબા સમયથી કરવામાં આવતા હોય તેવા લોકો માટે જ સપિંડ વિવાહ કરી શકે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">