સપિંડ વિવાહ શું? આ લગ્ન કરવાથી થઈ શકે છે આ સજા

ભારતમાં કોઈ પણ વ્યક્તિના લગ્નને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ઘણા લોકો લાખો રુપિયા ખર્ચી નાખતા હોય છે.ત્યારે આજે આપણે જાણીશું સપિંડ લગ્ન શું છે. તેમજ સપિંડ લગ્ન કરવામાં આવે શું સજા થાય છે.

| Updated on: Feb 06, 2024 | 12:08 PM
હિન્દુ ધર્મ અનુસાર  કુલ 8 પ્રકારના લગ્ન  હોય છે. પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી. જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે.હાલમાં સપિંડ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તમે જાણો છો સપિંડ લગ્ન શું છે ?

હિન્દુ ધર્મ અનુસાર કુલ 8 પ્રકારના લગ્ન હોય છે. પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી. જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે.હાલમાં સપિંડ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તમે જાણો છો સપિંડ લગ્ન શું છે ?

1 / 5
હિંદુ લગ્ન અધિનિયમની કલમ 3(f)(ii) હેઠળ જો બે લોકોના પૂર્વજો સમાન હોય તો તેમના લગ્નને 'સપિંડા વિવાહ' તરીકે ગણવામાં આવે છે.

હિંદુ લગ્ન અધિનિયમની કલમ 3(f)(ii) હેઠળ જો બે લોકોના પૂર્વજો સમાન હોય તો તેમના લગ્નને 'સપિંડા વિવાહ' તરીકે ગણવામાં આવે છે.

2 / 5
સપિંડ લગ્ન એટલે માતા તરફથી 3 પેઢી અને પિતા તરફથી 5 પેઢીની અંદર જો લગ્ન કરવામાં આવે છે. ત્યારે આ લગ્નને સપિંડ વિવાહ કહેવામાં આવે છે.

સપિંડ લગ્ન એટલે માતા તરફથી 3 પેઢી અને પિતા તરફથી 5 પેઢીની અંદર જો લગ્ન કરવામાં આવે છે. ત્યારે આ લગ્નને સપિંડ વિવાહ કહેવામાં આવે છે.

3 / 5
કોઈપણ લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ કલમ 5(v)નું ઉલ્લંઘન કરે છે તો આ લગ્ન રદબાતલ ગણાવામાં આવે છે.તેવા લગ્ન જ્યારે થયા ત્યારથી જ અમાન્ય ગણાવામાં આવે છે.

કોઈપણ લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ કલમ 5(v)નું ઉલ્લંઘન કરે છે તો આ લગ્ન રદબાતલ ગણાવામાં આવે છે.તેવા લગ્ન જ્યારે થયા ત્યારથી જ અમાન્ય ગણાવામાં આવે છે.

4 / 5
કોઈ હિન્દુ સમાજમાં આ પ્રકારના લગ્નના રિવાજ હોય છે. તેમજ સપિંડ લગ્ન ખૂબ જ લાંબા સમયથી કરવામાં આવતા હોય તેવા લોકો માટે જ સપિંડ વિવાહ કરી શકે છે.

કોઈ હિન્દુ સમાજમાં આ પ્રકારના લગ્નના રિવાજ હોય છે. તેમજ સપિંડ લગ્ન ખૂબ જ લાંબા સમયથી કરવામાં આવતા હોય તેવા લોકો માટે જ સપિંડ વિવાહ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">