AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Western Railway : સાઉથ ગુજરાત સુરત, નવસારીથી સાસણ ગીર સુધી ફરવા જવું છે? તો આ રહી લોકલ ટ્રેન

ઉનાળાની રજાઓમાં લોકો મોટાભાગે જંગલ સફારી ફરવા જતા હોય છે. એમાં પણ આપણા એશિયાના સિંહોની તો વાત જ ના પુછો! સાઉથ ગુજરાત એટલે કે વાપી, વલસાડ, નવસારી અને સુરત થી જે લોકો જંગલ સફારીની મજા કરવા માંગતા હોય તેના માટે આ ટ્રેન સફર માટે બેસ્ટ છે.

| Updated on: Mar 28, 2024 | 1:52 PM
Share
ટ્રેન નંબર - 19217 SAURASHTRA JANTA (સૌરાષ્ટ્ર જનતા) બાન્દ્રા ટર્મિનસથી ચાલુ થાય છે અને વેરાવળ સુધીની યાત્રા કરાવે છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે.

ટ્રેન નંબર - 19217 SAURASHTRA JANTA (સૌરાષ્ટ્ર જનતા) બાન્દ્રા ટર્મિનસથી ચાલુ થાય છે અને વેરાવળ સુધીની યાત્રા કરાવે છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે.

1 / 5
આ ટ્રેન બાન્દ્રાથી લઈને વેરાવળના 35 સ્ટેશનો સુધી સ્ટોપ કરે છે તેમજ તેની જનરલ ટિકિટ અંદાજે 240 રુપિયા છે. સુરતથી વેરાવળની સ્લીપર ટિકિટ અંદાજે રુપિયા-370 છે અને 3A AC  ની અંદાજે ટિકિટ-1000 રુપિયા છે.

આ ટ્રેન બાન્દ્રાથી લઈને વેરાવળના 35 સ્ટેશનો સુધી સ્ટોપ કરે છે તેમજ તેની જનરલ ટિકિટ અંદાજે 240 રુપિયા છે. સુરતથી વેરાવળની સ્લીપર ટિકિટ અંદાજે રુપિયા-370 છે અને 3A AC ની અંદાજે ટિકિટ-1000 રુપિયા છે.

2 / 5
સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અમદાવાદ અને રાજકોટ ક્રમશ: 10 મિનિટ અને 20 મિનિટનો હોલ્ટ કરે છે.

સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અમદાવાદ અને રાજકોટ ક્રમશ: 10 મિનિટ અને 20 મિનિટનો હોલ્ટ કરે છે.

3 / 5
સૌરાષ્ટ્ર જતી આ ટ્રેનમાં બોરિવલી, વાપી, વલસાડ, બિલિમોરા, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, વડોદરા, અમદાવાદ, લખતર, સુ. નગર, મુલી રોડ, વાંકાનેર, રાજકોટ, વીરપુર, જેતલસર, જુનાગઢ, કેશોદ, માળિયા હાટિના, વેરાવળ કરતાં પણ વધારે સ્ટેશનો લે છે.

સૌરાષ્ટ્ર જતી આ ટ્રેનમાં બોરિવલી, વાપી, વલસાડ, બિલિમોરા, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, વડોદરા, અમદાવાદ, લખતર, સુ. નગર, મુલી રોડ, વાંકાનેર, રાજકોટ, વીરપુર, જેતલસર, જુનાગઢ, કેશોદ, માળિયા હાટિના, વેરાવળ કરતાં પણ વધારે સ્ટેશનો લે છે.

4 / 5
સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બાન્દ્રાથી 13:40 એ ઉપડે છે અને વેરાવળ બીજે દિવસે 07:10એ પહોંચાડે છે. આ ટ્રેન સુરત 17:42 એ પહોંચે છે તેમજ વડોદરા 20:00 વાગ્યે અને અમદાવાદ 22:10 એ પહોંચે છે. રાજકોટની વાત કરીએ તો આ ટ્રેન 02:20 એ રાજકોટ પહોંચે છે અને જુનાગઢ 04:38 વાગ્યે પહોંચાડે છે.

સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બાન્દ્રાથી 13:40 એ ઉપડે છે અને વેરાવળ બીજે દિવસે 07:10એ પહોંચાડે છે. આ ટ્રેન સુરત 17:42 એ પહોંચે છે તેમજ વડોદરા 20:00 વાગ્યે અને અમદાવાદ 22:10 એ પહોંચે છે. રાજકોટની વાત કરીએ તો આ ટ્રેન 02:20 એ રાજકોટ પહોંચે છે અને જુનાગઢ 04:38 વાગ્યે પહોંચાડે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">