AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : જન્નતમાં પ્રતિબંધો હળવા, પ્રવાસીઓ અલૌકિક સુંદરતા પર મોહ્યા

કોરોનાના કેસ ઓછા થતા શ્રીનગરમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીરના 13 જિલ્લાઓમાં બાગ-બગીચા ખોલવાની મંજૂરી મળતા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:00 AM
Share
શ્રીનગરના (Shrinagar) દાલ લેક પાસે આવેલ મુઘલ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલાયુ, કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રતિબંધોને હળવા કરાયા

શ્રીનગરના (Shrinagar) દાલ લેક પાસે આવેલ મુઘલ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલાયુ, કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રતિબંધોને હળવા કરાયા

1 / 8
કોરોના કાળમાં લાંબા સમય સુધી બંધ રહેલુ ગાર્ડન ખુલતા લોકોને ફરીથી રોજગાર મળશે. એક મહિલાએ ગાર્ડનની બહાર રમકડાં વેચવાનું શરૂ કર્યુ

કોરોના કાળમાં લાંબા સમય સુધી બંધ રહેલુ ગાર્ડન ખુલતા લોકોને ફરીથી રોજગાર મળશે. એક મહિલાએ ગાર્ડનની બહાર રમકડાં વેચવાનું શરૂ કર્યુ

2 / 8
પ્રતિબંધો હળવા થતા લોકોએ મુઘલ ગાર્ડનની મુલાકાત લેવાનું શરૂ કર્યુ

પ્રતિબંધો હળવા થતા લોકોએ મુઘલ ગાર્ડનની મુલાકાત લેવાનું શરૂ કર્યુ

3 / 8
લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

લાંબા સમય બાદ બગીચામાં બાળકો અને લોકોની અવર-જવર જોવા મળી

4 / 8
શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

શ્રીનગરમાં સૂર્યાસ્ત સમયે શિકારા વાલા તેમની બોટને દાલ તળાવમાં ઉતારી રહ્યા છે.

5 / 8
પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

પ્રવાસીઓએ સૂર્યાસ્તનો નજારો માણ્યો

6 / 8
જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) કોરોનાના કેસમાં ઘટાડો થતા પ્રશાસને વિકેન્ડ કર્ફ્યૂ હટાવ્યુ, 13 જીલ્લાઓમાં આવેલા બાગ-બગીચાંઓ ખોલવાની મંજૂરી

7 / 8
લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા

લગભગ દોઢ વર્ષ બાદ શ્રીનગરના રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો દેખાયા

8 / 8
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">