AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં આવેલા BAPS સંસ્થાનાં મંદિરની લીધી મુલાકાત, જુઓ Photos

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે લોકાર્પણ કર્યું હતું. આ દરમ્યાન અમિત શાહે BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી હતી.

Vivek Patel
| Edited By: | Updated on: Oct 31, 2024 | 8:55 PM
Share
વિશ્વ વંદનિય સંત પ્રમુખસ્વામી મહારાજનાં સ્મૃતિ મંદિરે પર કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કરી પૂજા અને અર્ચના

વિશ્વ વંદનિય સંત પ્રમુખસ્વામી મહારાજનાં સ્મૃતિ મંદિરે પર કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કરી પૂજા અને અર્ચના

1 / 5
અમિત શાહે પ્રમુખસ્વામી મહારાજનાં સ્મૃતિ મંદિરે દેશની પ્રગતિ, સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી

અમિત શાહે પ્રમુખસ્વામી મહારાજનાં સ્મૃતિ મંદિરે દેશની પ્રગતિ, સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી

2 / 5
BAPS સંસ્થાનાં સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં અમિત શાહે પ્રશિક્ષણ પ્રાપ્ત કરતા સંતોને મળી તેઓ સાથે વાર્તાલાપ સાધ્યો હતો.

BAPS સંસ્થાનાં સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં અમિત શાહે પ્રશિક્ષણ પ્રાપ્ત કરતા સંતોને મળી તેઓ સાથે વાર્તાલાપ સાધ્યો હતો.

3 / 5
BAPS સંસ્થાના વિરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામી, નારાયણમુનિ સ્વામી અને ભદ્રેશસ્વામીએ અમિત શાહનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

BAPS સંસ્થાના વિરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામી, નારાયણમુનિ સ્વામી અને ભદ્રેશસ્વામીએ અમિત શાહનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

4 / 5
અમિત શાહે આ સમયે પ્રમુખસ્વામી મહારાજના સ્નેહલ સંસ્મરણો વાગોળ્યા હતા

અમિત શાહે આ સમયે પ્રમુખસ્વામી મહારાજના સ્નેહલ સંસ્મરણો વાગોળ્યા હતા

5 / 5
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">