AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : જન્માષ્ટમી પર મળી રહી છે રજાઓ તો ગુજરાતના આ ફેમસ કૃષ્ણ મંદિરની મુલાકાત લો

જન્માષ્ટમી દરમિયાન જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો મથુરા, વૃંદાવન, દ્વારકા, ગોકુલ અને મુંબઈ છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર છે, ગોકુલ છે જ્યાં ભગવાન કૃષ્ણનો ઉછેર થયો હતો, અને મુંબઈ તેના દહી હાંડી ઉત્સવ માટે પ્રખ્યાત છે.તો આજે આપણે ગુજરાતમાં જન્માષ્ટમીમાં ફરવા લાયક બેસ્ટ સ્થળની વાત કરીએ

| Updated on: Aug 03, 2025 | 12:54 PM
Share
જો તમે લાંબા સમયથી ક્યાંક ફરવા જવા માંગતા હો, તો આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો. આ સ્થળો પર કૃષ્ણના મંદિરો આવેલા છે.

જો તમે લાંબા સમયથી ક્યાંક ફરવા જવા માંગતા હો, તો આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો. આ સ્થળો પર કૃષ્ણના મંદિરો આવેલા છે.

1 / 6
દ્વારકાએ ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત રાજ્ય છે અને ચાર ધામોમાંનું એક છે.તેમાં દ્વારકાધીશ મંદિર આવેલું છે, જે જન્માષ્ટમી દરમિયાન ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.દ્વારકામાં જન્માષ્ટમી દરમિયાન, મંદિરમાં ખાસ પૂજા અને આરતી થાય છે, અને ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે.

દ્વારકાએ ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત રાજ્ય છે અને ચાર ધામોમાંનું એક છે.તેમાં દ્વારકાધીશ મંદિર આવેલું છે, જે જન્માષ્ટમી દરમિયાન ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.દ્વારકામાં જન્માષ્ટમી દરમિયાન, મંદિરમાં ખાસ પૂજા અને આરતી થાય છે, અને ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે.

2 / 6
શામળાજી, બીજું એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ, ભગવાન કૃષ્ણના એક સ્વરૂપને સમર્પિત છે.શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવા માટે જાય છે

શામળાજી, બીજું એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ, ભગવાન કૃષ્ણના એક સ્વરૂપને સમર્પિત છે.શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવા માટે જાય છે

3 / 6
ડાકોરમાં આવેલું રણછોડરાય મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત  મંદિર છે. જન્માષ્ટમી પર મંદિરમાં ખાસ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરની મુલાકાત લે છે.

ડાકોરમાં આવેલું રણછોડરાય મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. જન્માષ્ટમી પર મંદિરમાં ખાસ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરની મુલાકાત લે છે.

4 / 6
અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક હોવાને કારણે, હરે કૃષ્ણ મંદિર ફક્ત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો જ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિની શોધમાં રહેલા લોકો પણ આવે છે. હરે કૃષ્ણ મંદિર ભાડજની તમે પણ જન્માષ્ટમી પર મુલાકાત લઈ શકો છો.

અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક હોવાને કારણે, હરે કૃષ્ણ મંદિર ફક્ત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો જ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિની શોધમાં રહેલા લોકો પણ આવે છે. હરે કૃષ્ણ મંદિર ભાડજની તમે પણ જન્માષ્ટમી પર મુલાકાત લઈ શકો છો.

5 / 6
અમદાવાદનું ઇસ્કોન મંદિર ખુબ ફેમસ છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું આ મંદિર છે. આ મંદિર રાજપથ ક્લબ નજીક આવેલું છે.અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

અમદાવાદનું ઇસ્કોન મંદિર ખુબ ફેમસ છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું આ મંદિર છે. આ મંદિર રાજપથ ક્લબ નજીક આવેલું છે.અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">