AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : નવરાત્રિમાં તમે પણ જઈ રહ્યા છો વૈષ્ણોદેવી, તો જાણો હેલિકોપ્ટર અને રોપ-વે કેવી રીતે બુક કરશો

હેલિકોપ્ટર બુક કરી તમે સરળતાથી કોઈ પણ મુશ્કેલી વગર માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છે. માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ ભૈરવ મંદિરમાં દર્શન કરવાના હોય છે. ત્યારબાદ વૈષ્ણોદેવીની યાત્રા પૂર્ણ માનવામાં આવતી હોય છે.

| Updated on: Sep 30, 2024 | 5:33 PM
Share
નવરાત્રી શરુ થતાં શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચી જાય છે. નવરાત્રી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દરેક શક્તિપીઠમાં ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જો તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેવી રીતે હેલિકોપ્ટર બુક કરશો. તેના વિશે જાણીએ.

નવરાત્રી શરુ થતાં શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચી જાય છે. નવરાત્રી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દરેક શક્તિપીઠમાં ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો જોવા મળતી હોય છે. જો તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેવી રીતે હેલિકોપ્ટર બુક કરશો. તેના વિશે જાણીએ.

1 / 7
જેનાથી તમે સરળતાથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશો. એવું કહેવાય છે કે, ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ વૈષ્ણો દેવીની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ભૈરવ મંદિર સૌથી ઉપર છે અહિ પહોંચવા માટે ખુબ ઉંચાઈ પર જવાનું રહે છે.

જેનાથી તમે સરળતાથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશો. એવું કહેવાય છે કે, ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ વૈષ્ણો દેવીની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ભૈરવ મંદિર સૌથી ઉપર છે અહિ પહોંચવા માટે ખુબ ઉંચાઈ પર જવાનું રહે છે.

2 / 7
જેનાથી તમે સરળતાથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશો. એવું કહેવાય છે કે, ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ વૈષ્ણો દેવીની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ભૈરવ મંદિર સૌથી ઉપર છે અહિ પહોંચવા માટે ખુબ ઉંચાઈ પર જવાનું રહે છે.

જેનાથી તમે સરળતાથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશો. એવું કહેવાય છે કે, ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ વૈષ્ણો દેવીની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ભૈરવ મંદિર સૌથી ઉપર છે અહિ પહોંચવા માટે ખુબ ઉંચાઈ પર જવાનું રહે છે.

3 / 7
વૈષ્ણોદેવી મંદિર માટે ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે તમારે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની વેબસાઈટ  https://online.maavaishnodevi.org/ જવાનું રહેશે. જ્યાં અકાઉન્ટ બનાવી ત્યારબાદ હેલિકોપટર સર્વિસનો આપ્શન જોવા મળશે.

વૈષ્ણોદેવી મંદિર માટે ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે તમારે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની વેબસાઈટ https://online.maavaishnodevi.org/ જવાનું રહેશે. જ્યાં અકાઉન્ટ બનાવી ત્યારબાદ હેલિકોપટર સર્વિસનો આપ્શન જોવા મળશે.

4 / 7
 જેના પર કિલ્ક કર્યા બાદ તમારે અમુક ડિટેલ ભરવાની રહેશે. જે રીતે તમે તમામ માહિતી ભરશો તો તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરતા જ તમને મોબાઈલ નંબર કે પછી મેલ પર ઈ ટિકિટ મોકલવામાં આવશે. આ સાથે તમને કટરાથી ઓફલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો.

જેના પર કિલ્ક કર્યા બાદ તમારે અમુક ડિટેલ ભરવાની રહેશે. જે રીતે તમે તમામ માહિતી ભરશો તો તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરતા જ તમને મોબાઈલ નંબર કે પછી મેલ પર ઈ ટિકિટ મોકલવામાં આવશે. આ સાથે તમને કટરાથી ઓફલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો.

5 / 7
જો વૈષ્ણો દેવી મંદિરથી ભૈરવ મંદિર સુધી જવા માટે તમે ઓનલાઈન રોપવે બુક કરી શકો છો. તમે ત્યાં જઈ લાઈનમાં ઉભા રહીને રોપવે બુક કરી શકો છો.

જો વૈષ્ણો દેવી મંદિરથી ભૈરવ મંદિર સુધી જવા માટે તમે ઓનલાઈન રોપવે બુક કરી શકો છો. તમે ત્યાં જઈ લાઈનમાં ઉભા રહીને રોપવે બુક કરી શકો છો.

6 / 7
તમે 5 લોકો માટે ઓનલાઈન રોપવે બુક કરાવી શકો છો. જેના માટે તમારે  https://online.maavaishnodevi.org/ પર જવાનું રહેશે.અહિ રોપવે સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. રોપવે સર્વિસ પર ક્લિક કર્યા બાદ એક પેજ ઓપન કરી તેમાં તમામ માહિતી ભરવાની રહેશે.

તમે 5 લોકો માટે ઓનલાઈન રોપવે બુક કરાવી શકો છો. જેના માટે તમારે https://online.maavaishnodevi.org/ પર જવાનું રહેશે.અહિ રોપવે સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. રોપવે સર્વિસ પર ક્લિક કર્યા બાદ એક પેજ ઓપન કરી તેમાં તમામ માહિતી ભરવાની રહેશે.

7 / 7
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">