AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીના 7 એવા ધામ, જ્યાં ભક્તો આજે પણ અનુભવે છે ચમત્કાર !

પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજી કળિયુગમાં એટલે કે આજે પણ પૃથ્વી પર અમર છે. એવું કહેવાય છે કે, ભગવાન જ્યારે કલ્કિ અવતાર લેશે ત્યારે તેમની સાથે હનુમાનજી પ્રગટ થશે અને તેઓ દુષ્ટતાનો નાશ કરવામાં ભગવાનના કલ્કિ અવતારને પણ સાથ આપશે.

| Updated on: Jun 15, 2025 | 2:57 PM
Share
'કલ્કિ અવતાર'એ ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર છે. આ અવતાર કળિયુગના અંતમાં જોવા મળશે. પૌરાણિક કથાઓ અનુસાર, આ અવતાર ધર્મ સ્થાપિત કરવા અને અધર્મનો નાશ કરવા માટે આવશે. કલ્કિ ભગવાન વિષ્ણુનો જન્મ યશ નામના બ્રાહ્મણના ઘરે થશે અને તેમનું વાહન સફેદ ઘોડો હશે, જેના પર તે દુષ્ટોનો નાશ કરશે.

'કલ્કિ અવતાર'એ ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર છે. આ અવતાર કળિયુગના અંતમાં જોવા મળશે. પૌરાણિક કથાઓ અનુસાર, આ અવતાર ધર્મ સ્થાપિત કરવા અને અધર્મનો નાશ કરવા માટે આવશે. કલ્કિ ભગવાન વિષ્ણુનો જન્મ યશ નામના બ્રાહ્મણના ઘરે થશે અને તેમનું વાહન સફેદ ઘોડો હશે, જેના પર તે દુષ્ટોનો નાશ કરશે.

1 / 9
શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, હનુમાનજી આજના સમયમાં પણ અમુક ખાસ જગ્યાઓ પર નિવાસ કરે છે. લોકમુખે ચર્ચા છે કે, આ પવિત્ર ધામોમાં હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા કરે છે. તો ચાલો જાણીએ, એવા સાત પાવન સ્થળો વિશે કે જ્યાં હનુમાનજીનું વાસ છે.

શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, હનુમાનજી આજના સમયમાં પણ અમુક ખાસ જગ્યાઓ પર નિવાસ કરે છે. લોકમુખે ચર્ચા છે કે, આ પવિત્ર ધામોમાં હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા કરે છે. તો ચાલો જાણીએ, એવા સાત પાવન સ્થળો વિશે કે જ્યાં હનુમાનજીનું વાસ છે.

2 / 9
ચિત્રકૂટ (ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ પર): રામચરિતમાનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાનજી તેમના વનવાસ દરમિયાન શ્રી રામને પહેલી વાર અહીં મળ્યા હતા. ચિત્રકૂટની ગુફાઓ અને જંગલોમાં આજે પણ હનુમાનજીની હાજરી અનુભવી શકાય છે.

ચિત્રકૂટ (ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ પર): રામચરિતમાનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાનજી તેમના વનવાસ દરમિયાન શ્રી રામને પહેલી વાર અહીં મળ્યા હતા. ચિત્રકૂટની ગુફાઓ અને જંગલોમાં આજે પણ હનુમાનજીની હાજરી અનુભવી શકાય છે.

3 / 9
ગંધમાદન પર્વત (હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ): પૌરાણિક માન્યતા અનુસાર, હનુમાનજીએ સંજીવની ઔષધિ લીધા પછી અહીં તપસ્યા કરી હતી. આ સ્થળ હજુ પણ રહસ્યમય માનવામાં આવે છે અને અહીં જવું મુશ્કેલ છે.

ગંધમાદન પર્વત (હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ): પૌરાણિક માન્યતા અનુસાર, હનુમાનજીએ સંજીવની ઔષધિ લીધા પછી અહીં તપસ્યા કરી હતી. આ સ્થળ હજુ પણ રહસ્યમય માનવામાં આવે છે અને અહીં જવું મુશ્કેલ છે.

4 / 9
જગન્નાથ પુરી (ઓરિસ્સા): અહીં "બડા હનુમાન મંદિર"ની નજીક એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ ભગવાન જગન્નાથની રક્ષા માટે કાયમી રીતે હાજર છે.

જગન્નાથ પુરી (ઓરિસ્સા): અહીં "બડા હનુમાન મંદિર"ની નજીક એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ ભગવાન જગન્નાથની રક્ષા માટે કાયમી રીતે હાજર છે.

5 / 9
રાજસ્થાનનું સાલાસર બાલાજી: અહીંનું બાલાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ભક્તોનું માનવું છે કે હનુમાનજી આજે પણ અહીં જીવંત સ્વરૂપમાં હાજર છે અને ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

રાજસ્થાનનું સાલાસર બાલાજી: અહીંનું બાલાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ભક્તોનું માનવું છે કે હનુમાનજી આજે પણ અહીં જીવંત સ્વરૂપમાં હાજર છે અને ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

6 / 9
હનુમાન ધારા, ચિત્રકૂટ: એવું માનવામાં આવે છે કે, લંકા દહન પછી જ્યારે હનુમાનજીનું શરીર ગરમ થઈ ગયું ત્યારે તેમણે આ જળધારામાં સ્નાન કર્યું હતું. આજે પણ આ સ્થળને ઉર્જાવાન માનવામાં આવે છે.

હનુમાન ધારા, ચિત્રકૂટ: એવું માનવામાં આવે છે કે, લંકા દહન પછી જ્યારે હનુમાનજીનું શરીર ગરમ થઈ ગયું ત્યારે તેમણે આ જળધારામાં સ્નાન કર્યું હતું. આજે પણ આ સ્થળને ઉર્જાવાન માનવામાં આવે છે.

7 / 9
લક્ષ્મણપુરી (લખનૌ): એવું માનવામાં આવે છે કે, હનુમાનજી આજે પણ અહીં "અલીગંજ હનુમાન મંદિર"માં ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે. આ મંદિર નવાબોના સમયથી છે. કહેવાય છે કે, આ મંદિર ચમત્કારો માટે પ્રખ્યાત છે.

લક્ષ્મણપુરી (લખનૌ): એવું માનવામાં આવે છે કે, હનુમાનજી આજે પણ અહીં "અલીગંજ હનુમાન મંદિર"માં ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે. આ મંદિર નવાબોના સમયથી છે. કહેવાય છે કે, આ મંદિર ચમત્કારો માટે પ્રખ્યાત છે.

8 / 9
રામેશ્વરમ (તમિલનાડુ): હનુમાનજીએ શ્રી રામની લંકા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આજે પણ ભક્તો અહીંના કિનારા પર તેમની હાજરીનો અનુભવ કરે છે.

રામેશ્વરમ (તમિલનાડુ): હનુમાનજીએ શ્રી રામની લંકા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આજે પણ ભક્તો અહીંના કિનારા પર તેમની હાજરીનો અનુભવ કરે છે.

9 / 9
(Disclaimer: અહીં આપેલી માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ ખાતરી આપતું નથી.)

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">