AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આ સ્ટાર્સને નહીં મળી શકે એન્ટ્રી, જાણો કેમ

સોનાક્ષી સિન્હા તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીના લગ્નમાં ઘણા સેલેબ્સ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં ઘણા સ્ટાર્સની એન્ટ્રી પર નહીં મળી શકે જાણો કેમ?

Devankashi rana
| Edited By: | Updated on: Jun 16, 2024 | 9:11 AM
Share
સોનાક્ષી અને ઝહીરે હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના લગ્ન વિશે ઘણી વિગતો બહાર આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે સોનાક્ષીના લગ્નમાં હીરામંડીની સ્ટાર કાસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ કેટલાક સ્ટાર્સ ઈચ્છવા છતાં પણ આ લગ્નમાં હાજરી આપી શકે. વાસ્તવમાં, આ સ્ટાર્સ એવા છે કે જેઓના સોનાક્ષી સાથે કોઈને કોઈ રીતે મતભેદ થયો છે. ચાલો જાણીએ સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં કયા સેલેબ્સની નો એન્ટ્રી થઈ શકે છે.

સોનાક્ષી અને ઝહીરે હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના લગ્ન વિશે ઘણી વિગતો બહાર આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે સોનાક્ષીના લગ્નમાં હીરામંડીની સ્ટાર કાસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ કેટલાક સ્ટાર્સ ઈચ્છવા છતાં પણ આ લગ્નમાં હાજરી આપી શકે. વાસ્તવમાં, આ સ્ટાર્સ એવા છે કે જેઓના સોનાક્ષી સાથે કોઈને કોઈ રીતે મતભેદ થયો છે. ચાલો જાણીએ સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં કયા સેલેબ્સની નો એન્ટ્રી થઈ શકે છે.

1 / 6
સોનાક્ષી સિન્હાના લગ્નનું આમંત્રણ 'કબીર સિંહ' અભિનેતા શાહિદ કપૂરને મોકલવામાં આવશે નહીં. કારણ કે વાસ્તવમાં, ઇન્ટરનેટ પર ચાલી રહેલી અફવાઓ અનુસાર, શાહિદ અને સોનાક્ષીએ વર્ષ 2013માં ફિલ્મ આર રાજકુમારમાં કામ કર્યું હતું. આ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. તે સમયે શાહિદ પણ સિંગલ હતો અને ફિલ્મમાં કામ કરતી વખતે તેને સોનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા. આવી સ્થિતિમાં શાહિદને સોનાક્ષીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં.

સોનાક્ષી સિન્હાના લગ્નનું આમંત્રણ 'કબીર સિંહ' અભિનેતા શાહિદ કપૂરને મોકલવામાં આવશે નહીં. કારણ કે વાસ્તવમાં, ઇન્ટરનેટ પર ચાલી રહેલી અફવાઓ અનુસાર, શાહિદ અને સોનાક્ષીએ વર્ષ 2013માં ફિલ્મ આર રાજકુમારમાં કામ કર્યું હતું. આ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. તે સમયે શાહિદ પણ સિંગલ હતો અને ફિલ્મમાં કામ કરતી વખતે તેને સોનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા. આવી સ્થિતિમાં શાહિદને સોનાક્ષીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં.

2 / 6
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને પણ સોનાક્ષીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ખરેખર, સોનાક્ષી એક સમયે અર્જુન કપૂરના પ્રેમમાં પડી ગઈ હતી. આ જોડીએ 2015માં ફિલ્મ તેવરમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે સોનાક્ષી અને અર્જુન કપૂર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે, આ કપલનું પ્રેમપ્રકરણ પણ લાંબું ચાલ્યું નહીં, હકીકતમાં અર્જુનના જીવનમાં મલાઈકાની એન્ટ્રી થઈ અને પછી દબંગ ગર્લ સાથે અર્જુનનો સંબંધ પણ તૂટી ગયો. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્નમાં અર્જુન કપૂરને આમંત્રણ આપવામાં નહીં આવે.

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને પણ સોનાક્ષીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ખરેખર, સોનાક્ષી એક સમયે અર્જુન કપૂરના પ્રેમમાં પડી ગઈ હતી. આ જોડીએ 2015માં ફિલ્મ તેવરમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે સોનાક્ષી અને અર્જુન કપૂર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે, આ કપલનું પ્રેમપ્રકરણ પણ લાંબું ચાલ્યું નહીં, હકીકતમાં અર્જુનના જીવનમાં મલાઈકાની એન્ટ્રી થઈ અને પછી દબંગ ગર્લ સાથે અર્જુનનો સંબંધ પણ તૂટી ગયો. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્નમાં અર્જુન કપૂરને આમંત્રણ આપવામાં નહીં આવે.

3 / 6
સોહેલ ખાનના પૂર્વ સાળા બંટી સચદેવને પણ સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ખરેખર, સોનાક્ષીના એક સમયે બંટી સચદેવ સાથે પણ સંબંધ હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પરંતુ પછી તેમના રસ્તા પણ અલગ થઈ ગયા. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્નમાં બંટીને પણ આમંત્રણ નહી મળી શકે

સોહેલ ખાનના પૂર્વ સાળા બંટી સચદેવને પણ સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ખરેખર, સોનાક્ષીના એક સમયે બંટી સચદેવ સાથે પણ સંબંધ હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પરંતુ પછી તેમના રસ્તા પણ અલગ થઈ ગયા. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્નમાં બંટીને પણ આમંત્રણ નહી મળી શકે

4 / 6
હીરામંડીની ફરીદાન એ એનિમલ અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપશે કે કેમ તે જોવાનુ રહેશે. જોકે વાસ્તવમાં તેમની વચ્ચે કોઈ અફેર ન હતું પરંતુ તેમની વચ્ચે હંમેશા કોલ્ડ વોર ચાલતું રહ્યું છે. અગાઉ રણબીર કપૂરને સોનાક્ષી સાથે ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ રણબીરે સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી હતી, આવી સ્થિતિમાં સોનાક્ષી આજ સુધી રણબીરથી નારાજ છે.

હીરામંડીની ફરીદાન એ એનિમલ અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપશે કે કેમ તે જોવાનુ રહેશે. જોકે વાસ્તવમાં તેમની વચ્ચે કોઈ અફેર ન હતું પરંતુ તેમની વચ્ચે હંમેશા કોલ્ડ વોર ચાલતું રહ્યું છે. અગાઉ રણબીર કપૂરને સોનાક્ષી સાથે ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ રણબીરે સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી હતી, આવી સ્થિતિમાં સોનાક્ષી આજ સુધી રણબીરથી નારાજ છે.

5 / 6
વેલ, આ માત્ર અટકળો છે, માત્ર સોનાક્ષી સિન્હા જ જાણે છે કે તેણી પોતાના લગ્નમાં કોને આમંત્રિત કરશે કે કોને નહીં.. અત્યારે સૌ કોઈ સોનાક્ષી અને ઝહીરના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. આ પછી કપલ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. જો કે સોનાક્ષી અને ઝહીરના લગ્નની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.

વેલ, આ માત્ર અટકળો છે, માત્ર સોનાક્ષી સિન્હા જ જાણે છે કે તેણી પોતાના લગ્નમાં કોને આમંત્રિત કરશે કે કોને નહીં.. અત્યારે સૌ કોઈ સોનાક્ષી અને ઝહીરના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. આ પછી કપલ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. જો કે સોનાક્ષી અને ઝહીરના લગ્નની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">