AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણબીર કપૂર

રણબીર કપૂર

દુનિયાને અલવિદા કહેનાર દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર અને નીતુ સિંહના પુત્ર રણબીર કપૂરે ખૂબ જ ઓછા સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક મોટું નામ બનાવી લીધું છે. રણબીર કપૂરે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. સોનમ કપૂર સાથેની તેની ડેબ્યૂ બોક્સ ઓફિસ પર બહુ સફળ રહી ન હતી, પરંતુ તેની એક્ટિંગે ચોક્કસપણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

રણબીર કપૂરે તેના કરિયરમાં વેકઅપ સિડ, રોકેટ સિંહ, સેલ્સ મેન ઓફ ધ યર, અજબ પ્રેમ કી ગઝબ કહાની, રાજનીતી, રોકસ્ટાર, બરફી, એ દિલ હૈ મુશ્કિલ, સંજુ, બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 અને તુ ઝૂઠી મૈં મક્કાર જેવી ઘણી હિટ અને શાનદાર ફિલ્મો કરી છે. આમાંની ઘણી ફિલ્મોમાં રણબીર કપૂરની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

રણબીર તેની ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને કારણે પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. દીપિકા પાદુકોણથી લઈને કેટરિના કૈફ સુધી તેની લવ લાઈફની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ રણબીર કપૂરે એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા. લગ્નના થોડા જ મહિનામાં બંને માતા-પિતા બની ગયા અને તેમના ઘરમાં નાની પરી આવી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરીનું નામ રાહા રાખ્યું છે.

Read More

Ramayan : યશ, રણબીર અને સની દેઓલ નહીં, આ છે ‘રામાયણ’નો સૌથી પૈસાદાર અભિનેતા

રણબીર કપૂરની રામાયણ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. જેનું ટ્રેલર પહેલા જ આવી ગયું છે. તેમજ પાર્ટ 2નું કામ ચાલી રહ્યું છે. તો ચાલો જાણીએ ફિલ્મ રામાયણના સૌથી પૈસાદાર અભિનેતા કોણ છે.

Ramayana Controversy : રણબીરની ₹4,000 કરોડની ફિલ્મ ‘રામાયણ’ મુશ્કેલીમાં, રામલીલા મહાસંઘે આપી ચેતવણી

રણબીર કપૂરની 'રામાયણ' પર વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. દિલ્હી રામલીલા મહાસંઘના પ્રમુખ અર્જુન કુમારે ફિલ્મ રિલીઝ પહેલા પ્રદર્શિત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે જો નિર્માતાઓ આ માંગણી સ્વીકારશે નહીં અથવા ફિલ્મમાં કંઈ વાંધાજનક હશે તો તેઓ વિરોધ કરશે.

શું ‘રામાયણ’ માં ‘Ranbir Kapoor’ ડબલ રોલમાં જોવા મળશે ? આ એક સીને વધારી દીધા ચાહકોના ધબકારા

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થતાં જ વાયરલ થઈ ગયું છે. ટ્રેલરમાં ભગવાન રામના રૂપમાં રણબીરના ખૂબ વખાણ થઈ રહ્યા છે પણ આ સાથે ફેન્સની નજર એક ખાસ સીન પર પડી છે. હવે આ એક સીનને જોઈને સવાલ ઊભો થયો છે કે, શું રણબીર કપૂર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે?

TV ના ‘કૃષ્ણ’ એ બોલિવૂડના ‘રામ’ ને આપી ‘ચેતવણી’, બોલ્યા- ‘આવી ફિલ્મો કરીને પોતાની જીભ ગંદી ન કરો…’

દિવાળી પર રિલીઝ થનારી 'રામાયણ' ફિલ્મ અત્યારથી જ ચર્ચાના કેન્દ્રમાં છે. મોટા પડદા પર ભગવાન રામનો રોલ કરવા જઈ રહેલા રણબીર કપૂર માટે TV ના કૃષ્ણએ એક ખાસ મેસેજ શેર કર્યો છે. જણાવી દઈએ કે, TV ના 'કૃષ્ણ' ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

Ramayana Movie : શાનદાર મ્યુઝિક અને VFX છતાં 4000 કરોડ રુપિયાની રામાયણમાં આ 1,2 નહી 5 ભૂલ રહી ગઈ!

Ranbir Kapoor Ramayana : બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ રામાયણના ટ્રેલરની ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. આ ટ્રેલર જોઈ ચાહકો ખુશ જોવા મળ્યા હતા. તેમણે પોઝિટિવ વ્યુ પણ આપ્યા હતા. આ સિવાય ચાહકોએ રામાયણના ટ્રેલરમાં 5 મોટી ભૂલ પણ શોધી કાઢી હતી.

Ramayana Cast Fees: રામાયણમાં રામ, રાવણ અને હનુમાને કેટલી લીધી ફી? ટ્રેલર લોન્ચ બાદ થઈ રહી ચર્ચા

Ramayana Cast Fees : 4000 કરોડી રામાયણ ફિલ્મનું આજે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારે ટ્રેલર જોયા બાદ દર્શકો નિતેશ તિવારીની આ મોટા બજેટની ફિલ્મ 'રામાયણ' ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Breaking News : બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયેલા રામાયણના ટ્રેલરને જોઈ તમારા રુંવાડા ઉભા થઈ જશે, જુઓ Video

રણબીર કપૂરની ફિલ્મ "રામાયણ" નું આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર આખરે આવી ગયું છે. નિર્માતાઓએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન 4 મિનિટ, 9 સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું.

બોલિવૂડ સેલિબ્રિટીઓ મોટું કામ કરતા પહેલા ગુરુનું નામ લેવાનું ક્યારેય ભૂલતા નથી, જુઓ ફોટો

કેટલાક બોલિવુડ સ્ટાર પોતાના આધ્યાત્મિક ગુરુઓને ખુબ માને છે. કામ પર જતા પહેલા એક વખત તેમનું નામ જરુર લે છે. તો કેટલાક સ્ટાર પોતાના ઘરે સત્સંગ પણ રાખે છે.

રીલીઝ થઈ રહ્યું છે ₹ 4,000 કરોડની ફિલ્મનું ટ્રેલર, 4 મિનિટ 15 સેકન્ડમાં દેખાશે શ્રીરામથી લઈને રાવણ સુધી

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ ને લઈને ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ છે. જો તમે પણ આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

પતિ સાથે પહેલી ફિલ્મ ફ્લોપ રહી, દીકરો અને વહુ છે બોલિવુડના સુપરસ્ટાર, આવો છે નીતૂ કપૂરનો પરિવાર

નીતુ સિંહ એક જાણીતી હિન્દી ફિલ્મ અભિનેત્રી છે. તે ઋષિ કપૂરની પત્ની છે. તેમણે 8 વર્ષની ઉંમરે બેબી સોનિયા નામથી અભિનય શરૂ કર્યો હતો. તેના દીકરાની વહુ આલિયા ભટ્ટ છે. તો આજે આપણે નીતૂ કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

Alia Vs Neetu Kapoor : આલિયા ભટ્ટ કે તેની સાસુ નીતુ કપુરમાંથી કોણ વધારે પૈસાદાર છે

Alia Vs Neetu Kapoor : રણબીર કપૂરની માતા નીતુ કપૂર પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહી છે. શાનદાર ફિલ્મી કારકિર્દી પછી, અભિનેત્રીએ ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા અને પછી ફિલ્મોથી બ્રેક લીધો છે. જોકે, તેમના પતિના મૃત્યુ પછી, નીતુ કપૂરે પુનરાગમન કર્યું અને હાલમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. નીતુ કપૂરનો તેમની પુત્રવધૂ, આલિયા ભટ્ટ સાથે પણ મજબૂત સંબંધ છે. આજે, જાણીશું કે સાસુ અને પુત્રવધૂમાંથી કોણ વધુ પૈસાદાર છે.

કરણ જોહરે ખરીદ્યા ફિલ્મ ‘રામાયણ’ના રાઈટ્સ : 500 કરોડની ડીલ અડધી કિંમતમાં થઈ ફાઈનલ, ભારતમાં મચશે ધૂમ

4000 કરોડના બજેટવાળી દેશની સૌથી મોંઘી ફિલ્મ ‘રામાયણ’ના ડોમેસ્ટિક ડિસ્ટ્રિબ્યુશન માટે કરણ જોહર અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા વચ્ચે થઈ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ.

આ તે વળી કેવી ‘રામાયણ’ જેમાં રામ-રાવણનો સામનો નહીં થાય? સુપરસ્ટાર યશે કર્યો ‘મોટો ખુલાસો’

નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ છે પણ તાજેતરમાં આવેલા એક અપડેટે ચાહકોના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે. વાત એમ છે કે, રાવણની ભૂમિકા ભજવી રહેલા સાઉથ સુપરસ્ટાર યશે એક ચોંકાવનારો ખુલાસો કરીને ફેન્સનો ઉત્સાહ ઓછો કરી નાખ્યો છે.

Breaking News: રણબીર કપૂરની આવનારી ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલા જ થઈ ફ્લોપ! ટીઝર પરથી જ લોકોએ આપ્યું રિઝલ્ટ, જુઓ Video

Breaking News: સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ફિલ્મના દ્રશ્યો પર ટીકા કરતા જણાવ્યું કે તેમાં દર્શાવવામાં આવેલી કેટલીક વસ્તુઓ લોજિક અને પરંપરાગત વર્ણન સાથે મેળ ખાતી નથી. ખાસ કરીને યુદ્ધના દ્રશ્યો અને કેટલાક પાત્રોના લુક અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે

Ramayana : રામથી લઈ રાવણ સુધી, કેટલા કરોડની સંપત્તિના માલિક છે નિતેશ તિવારીની રામાયણની સ્ટારકાસ્ટ, જુઓ ફોટો

Ramayana Starcast Net Worth In Gujarati : નિતેશ તિવારીની મચ અવેટેડ ફિલ્મ રામાયણના ટીઝરની આજે ઝલક સામે આવી છે. તો ચાલો જાણીએ ફિલ્મની કાસ્ટ સાથે જોડાયેલી જાણકારી અને રણબીર કપૂરથી સની દેઓલ સુધી કોણ કેટલા કરોડની સંપત્તિનું માલિક છે.

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
g clip-path="url(#clip0_868_265)">