AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સપ્તરંગી રોશનીથી દીપી ઉઠ્યુ ભગવાન જગન્નાથનું મંદિર- જુઓ તસવીરો

અમદાવાદમાં અષાઢી બીજના આજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી હતી. જગતના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે અને આખા દિવસ દરમિયાન નગરની ચર્યા કર્યા બાદ ભગવાન તેમના નીજ મંદિર પરત ફરે છે. મંદિરને પણ વિવિધરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જેમા મંદિર દીપી રહ્યુ છે.

| Updated on: Jul 07, 2024 | 8:46 PM
Share
અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર અમદાવાદ ભક્તિના રંગમાં રંગાયુ હવે ભગવાનની રથયાત્રા સંપન્ન થવાની છે અને થોડી જ વારમાં ભગવાન નીજ મંદિરે પરત ફરશે ત્યારે મંદિરને પણ વિવિધરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.

અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર અમદાવાદ ભક્તિના રંગમાં રંગાયુ હવે ભગવાનની રથયાત્રા સંપન્ન થવાની છે અને થોડી જ વારમાં ભગવાન નીજ મંદિરે પરત ફરશે ત્યારે મંદિરને પણ વિવિધરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.

1 / 5
આજે આખુય અમદાવાદ જાણે ભક્તિના રંગમાં રંગાઈ ગયુ અને દરેકે દરેક રથયાત્રાના રૂટ પર ચિક્કાર જનમેદની જોવા મળી હતી. ભક્તો હરખઘેલા બન્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા

આજે આખુય અમદાવાદ જાણે ભક્તિના રંગમાં રંગાઈ ગયુ અને દરેકે દરેક રથયાત્રાના રૂટ પર ચિક્કાર જનમેદની જોવા મળી હતી. ભક્તો હરખઘેલા બન્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા

2 / 5
આજના દિવસે જગતના નાથ ખુદ તેમના ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભાવિભક્તોના ઉત્સાહનો કોઈ પાર નથી રહેતો અને નાથના દર્શન કરવા માટે અધિરા બને છે.

આજના દિવસે જગતના નાથ ખુદ તેમના ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભાવિભક્તોના ઉત્સાહનો કોઈ પાર નથી રહેતો અને નાથના દર્શન કરવા માટે અધિરા બને છે.

3 / 5
કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતા મોટાભાઈ બલભદ્ર અને ભાઈ શ્રીકૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્ચા કરીને તેમના માસીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સાત દિવસ રોકાઈને પરત ફર્યા હતા. આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિભવ્ય યાત્રા યોજાય છે.

કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતા મોટાભાઈ બલભદ્ર અને ભાઈ શ્રીકૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્ચા કરીને તેમના માસીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સાત દિવસ રોકાઈને પરત ફર્યા હતા. આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિભવ્ય યાત્રા યોજાય છે.

4 / 5
 ભગવાન તેમના ત્રણેય રથ સાથે થોડી જ વારમાં નીજ મંદિર પરત ફરશે ત્યારે પહેલેથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે પહોંચી ગયા છે અને ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

ભગવાન તેમના ત્રણેય રથ સાથે થોડી જ વારમાં નીજ મંદિર પરત ફરશે ત્યારે પહેલેથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે પહોંચી ગયા છે અને ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

5 / 5
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">