અમદાવાદમાં સપ્તરંગી રોશનીથી દીપી ઉઠ્યુ ભગવાન જગન્નાથનું મંદિર- જુઓ તસવીરો

અમદાવાદમાં અષાઢી બીજના આજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી હતી. જગતના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે અને આખા દિવસ દરમિયાન નગરની ચર્યા કર્યા બાદ ભગવાન તેમના નીજ મંદિર પરત ફરે છે. મંદિરને પણ વિવિધરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જેમા મંદિર દીપી રહ્યુ છે.

| Updated on: Jul 07, 2024 | 8:46 PM
અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર અમદાવાદ ભક્તિના રંગમાં રંગાયુ હવે ભગવાનની રથયાત્રા સંપન્ન થવાની છે અને થોડી જ વારમાં ભગવાન નીજ મંદિરે પરત ફરશે ત્યારે મંદિરને પણ વિવિધરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.

અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર અમદાવાદ ભક્તિના રંગમાં રંગાયુ હવે ભગવાનની રથયાત્રા સંપન્ન થવાની છે અને થોડી જ વારમાં ભગવાન નીજ મંદિરે પરત ફરશે ત્યારે મંદિરને પણ વિવિધરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.

1 / 5
આજે આખુય અમદાવાદ જાણે ભક્તિના રંગમાં રંગાઈ ગયુ અને દરેકે દરેક રથયાત્રાના રૂટ પર ચિક્કાર જનમેદની જોવા મળી હતી. ભક્તો હરખઘેલા બન્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા

આજે આખુય અમદાવાદ જાણે ભક્તિના રંગમાં રંગાઈ ગયુ અને દરેકે દરેક રથયાત્રાના રૂટ પર ચિક્કાર જનમેદની જોવા મળી હતી. ભક્તો હરખઘેલા બન્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા

2 / 5
આજના દિવસે જગતના નાથ ખુદ તેમના ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભાવિભક્તોના ઉત્સાહનો કોઈ પાર નથી રહેતો અને નાથના દર્શન કરવા માટે અધિરા બને છે.

આજના દિવસે જગતના નાથ ખુદ તેમના ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભાવિભક્તોના ઉત્સાહનો કોઈ પાર નથી રહેતો અને નાથના દર્શન કરવા માટે અધિરા બને છે.

3 / 5
કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતા મોટાભાઈ બલભદ્ર અને ભાઈ શ્રીકૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્ચા કરીને તેમના માસીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સાત દિવસ રોકાઈને પરત ફર્યા હતા. આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિભવ્ય યાત્રા યોજાય છે.

કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતા મોટાભાઈ બલભદ્ર અને ભાઈ શ્રીકૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્ચા કરીને તેમના માસીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સાત દિવસ રોકાઈને પરત ફર્યા હતા. આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિભવ્ય યાત્રા યોજાય છે.

4 / 5
 ભગવાન તેમના ત્રણેય રથ સાથે થોડી જ વારમાં નીજ મંદિર પરત ફરશે ત્યારે પહેલેથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે પહોંચી ગયા છે અને ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

ભગવાન તેમના ત્રણેય રથ સાથે થોડી જ વારમાં નીજ મંદિર પરત ફરશે ત્યારે પહેલેથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે પહોંચી ગયા છે અને ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">