TATA-BSNL ની ડીલ Jio-Airtel પર પડશે ભારે ! દરેક ખૂણે પહોંચશે ઝડપી ઇન્ટરનેટ, જાણો કઈ રીતે ?

Airtel અને Jioના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ આગળ વધી રહ્યા છે. દરમિયાન, TCS અને BSNL વચ્ચેની ડીલથી ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધી ગયું છે.

| Updated on: Jul 14, 2024 | 6:11 PM
ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને Jio ના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે. એટલું જ નહીં, એરટેલ અને Jio યુઝર્સ વધુને વધુ તેમના મોબાઈલ નંબર BSNL પર પોર્ટ કરી રહ્યાં છે.

ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને Jio ના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો BSNL તરફ જવા લાગ્યા છે. એટલું જ નહીં, એરટેલ અને Jio યુઝર્સ વધુને વધુ તેમના મોબાઈલ નંબર BSNL પર પોર્ટ કરી રહ્યાં છે.

1 / 6
આ સિવાય સોશિયલ મીડિયા પર આને લઈને ઘણા ટ્રેન્ડ થઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને BSNL વચ્ચે 15 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે.

આ સિવાય સોશિયલ મીડિયા પર આને લઈને ઘણા ટ્રેન્ડ થઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને BSNL વચ્ચે 15 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે.

2 / 6
TCS અને BSNL મળીને ભારતના 1000 ગામડાઓમાં 4G ઈન્ટરનેટ સેવા શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ સેવા મળશે. વર્તમાન સમયની વાત કરીએ તો, 4G ઇન્ટરનેટ સેવા પર હજુ પણ Jio અને Airtelનો દબદબો છે, પરંતુ જો BSNL મજબૂત બને તો Jio અને Airtel વચ્ચે તણાવ વધી શકે છે.

TCS અને BSNL મળીને ભારતના 1000 ગામડાઓમાં 4G ઈન્ટરનેટ સેવા શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ સેવા મળશે. વર્તમાન સમયની વાત કરીએ તો, 4G ઇન્ટરનેટ સેવા પર હજુ પણ Jio અને Airtelનો દબદબો છે, પરંતુ જો BSNL મજબૂત બને તો Jio અને Airtel વચ્ચે તણાવ વધી શકે છે.

3 / 6
ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. BSNL એ દેશભરમાં 9000 થી વધુ 4G નેટવર્ક્સ તૈનાત કર્યા છે, તેને વધારીને એક લાખ કરવાનું લક્ષ્ય છે.

ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. BSNL એ દેશભરમાં 9000 થી વધુ 4G નેટવર્ક્સ તૈનાત કર્યા છે, તેને વધારીને એક લાખ કરવાનું લક્ષ્ય છે.

4 / 6
Jioએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પછી તરત જ એરટેલ અને વીઆઈએ પણ તેમના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યાં જિયો અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે. તો VIના વધેલા ભાવ 4 જુલાઇથી અમલમાં આવ્યા છે.

Jioએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પછી તરત જ એરટેલ અને વીઆઈએ પણ તેમના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યાં જિયો અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઈથી લાગુ થઈ ગઈ છે. તો VIના વધેલા ભાવ 4 જુલાઇથી અમલમાં આવ્યા છે.

5 / 6
Jio એ સૌથી વધુ કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12 થી 25 ટકાનો સીધો વધારો કર્યો છે. જ્યારે એરટેલે 11 થી 21 ટકા અને Viએ 10 થી 21 ટકા ભાવ વધાર્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો સૌથી વધુ ગુસ્સો Jioને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર લોકો હવે BSNL તરફ વળ્યા છે.

Jio એ સૌથી વધુ કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક જ વારમાં કિંમતોમાં 12 થી 25 ટકાનો સીધો વધારો કર્યો છે. જ્યારે એરટેલે 11 થી 21 ટકા અને Viએ 10 થી 21 ટકા ભાવ વધાર્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો સૌથી વધુ ગુસ્સો Jioને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર લોકો હવે BSNL તરફ વળ્યા છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">