AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

અમદાવાદના નિકોલ અને રાજસ્થાનની પથમેડા ગૌશાળામાં શ્રી ભક્તમાલ કથાનું ભવ્ય આયોજન થયું. બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે કથાનો લાભ આપ્યો.

Vivek Patel
| Edited By: | Updated on: Mar 10, 2025 | 11:29 AM
Share
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન.

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન.

1 / 7
રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ.

રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ.

2 / 7
કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ.

કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ.

3 / 7
કથાના સ્થળે ગૌપૂજન, ગૌમાતાની આરતી અને વિશેષ ડોક્યુમેન્ટરી શૉ બન્યા વિશેષ આકર્ષણ.

કથાના સ્થળે ગૌપૂજન, ગૌમાતાની આરતી અને વિશેષ ડોક્યુમેન્ટરી શૉ બન્યા વિશેષ આકર્ષણ.

4 / 7
સનાતન ધર્મપ્રેમી ગૌભકતો પથમેડા ગૌધામથી લવાયેલા દિવ્ય ગૌમાતાનું પૂજન સવારથી સાંજ સુધી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સનાતન ધર્મપ્રેમી ગૌભકતો પથમેડા ગૌધામથી લવાયેલા દિવ્ય ગૌમાતાનું પૂજન સવારથી સાંજ સુધી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

5 / 7
ગૌસેવા મહાઅભિયાનમાં પ્રસિદ્ધ ગાયિકાએ કિંજલ દવે પણ જોડાઇ. કિંજલ દવેએ ‘શ્રી ભક્તમાલ કથા’માં શ્રી કૃષ્ણ સંકિર્તન કોન્સર્ટમાં ભક્તોને પોતાના સૂર પર ડોલાવ્યા.

ગૌસેવા મહાઅભિયાનમાં પ્રસિદ્ધ ગાયિકાએ કિંજલ દવે પણ જોડાઇ. કિંજલ દવેએ ‘શ્રી ભક્તમાલ કથા’માં શ્રી કૃષ્ણ સંકિર્તન કોન્સર્ટમાં ભક્તોને પોતાના સૂર પર ડોલાવ્યા.

6 / 7
ગૌઋષિ સ્વામી શ્રીદત્તશરણાનંદજી મહારાજ દ્વારા આઠ ગાયોની સેવા સાથે પ્રારંભ થયેલ આ ગૌસેવા મહાભિયાન દ્વારા હાલમાં દોઢલાખથી વધુ અધિક બીમાર, અશક્ત અને ઇજાગ્રસ્ત ગૌવંશની થઇ રહી છે સેવા.

ગૌઋષિ સ્વામી શ્રીદત્તશરણાનંદજી મહારાજ દ્વારા આઠ ગાયોની સેવા સાથે પ્રારંભ થયેલ આ ગૌસેવા મહાભિયાન દ્વારા હાલમાં દોઢલાખથી વધુ અધિક બીમાર, અશક્ત અને ઇજાગ્રસ્ત ગૌવંશની થઇ રહી છે સેવા.

7 / 7

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">