AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: પાટણમાં શિવાલયો હર હર મહાદેવના ગૂંજથી ગૂંજી ઉઠ્યા, શિવાલયો દિવસભર શિવભક્તોથી ઉભરાયેલા રહ્યા

maha shivratri 2023: સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 10:53 PM
Share
પાટણની સરસ્વતી નદી કિનારે આવેલ નેપાળના હૂબહૂ પશુપતિનાથ મહાદેવની છબી સમાન આનંદેશ્વર મહાદેવ ખાતે પણ દિવસભર બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં તો ભગવાન શિવની ખાસ અને મહત્વની પ્રહરપૂજા ,શિવજીની વિવિધ આરતી સહિત ભોજન ,પ્રસાદ પણ પીરસાયા.

પાટણની સરસ્વતી નદી કિનારે આવેલ નેપાળના હૂબહૂ પશુપતિનાથ મહાદેવની છબી સમાન આનંદેશ્વર મહાદેવ ખાતે પણ દિવસભર બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં તો ભગવાન શિવની ખાસ અને મહત્વની પ્રહરપૂજા ,શિવજીની વિવિધ આરતી સહિત ભોજન ,પ્રસાદ પણ પીરસાયા.

1 / 5
સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી. તો શિવભક્તો માટે પ્રહરપૂજા દર્શનને લઈને ખાસ આયોજન પણ કરવામાં આવ્યું .

સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી. તો શિવભક્તો માટે પ્રહરપૂજા દર્શનને લઈને ખાસ આયોજન પણ કરવામાં આવ્યું .

2 / 5
શિવભક્તો માટે પરિસર બહાર મોટી LEDમાં ભગવાન શિવજીની પ્રહર પૂજાના જીવંત દર્શન કરવાનો લ્હાવો પણ મોટી સંખ્યામાં શિવભક્તોએ લીધો હતો.

શિવભક્તો માટે પરિસર બહાર મોટી LEDમાં ભગવાન શિવજીની પ્રહર પૂજાના જીવંત દર્શન કરવાનો લ્હાવો પણ મોટી સંખ્યામાં શિવભક્તોએ લીધો હતો.

3 / 5
તેટલું જ નહીં આનંદેશ્વર મહાદેવ ખાતે દિવસભર શિવભક્તોની સાથે સાથે રાજકીય નેતાઓ , અધિકારીઓ અને વેપારીઓએ પણ દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા.

તેટલું જ નહીં આનંદેશ્વર મહાદેવ ખાતે દિવસભર શિવભક્તોની સાથે સાથે રાજકીય નેતાઓ , અધિકારીઓ અને વેપારીઓએ પણ દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા.

4 / 5
શિવરાત્રીના નીજ સંધ્યા સમયે ભજનસંઘ્યાના સૂર પણ રેલાયા હતા અને ભક્તોએ તેનો લ્હાવો પણ લીધો હતો. 

(With Input Sunil Patel, Patan)

શિવરાત્રીના નીજ સંધ્યા સમયે ભજનસંઘ્યાના સૂર પણ રેલાયા હતા અને ભક્તોએ તેનો લ્હાવો પણ લીધો હતો. (With Input Sunil Patel, Patan)

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">