AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathod Surname History : ગુજરાત સહિત દેશભરમાં જોવા મળતી રાઠોડ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે રાઠોડ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: May 25, 2025 | 1:45 PM
Share
ભારતમાં વસવાટ કરતા રાજપૂત સહિત અન્ય સમુદાયના લોકો વિવિધ અટકનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી એક અટક રાઠોડ પણ છે, આ અટક ખાસ કરીને રાજપૂત સમુદાયમાં જોવા મળતી અને લખાતી અટક છે.

ભારતમાં વસવાટ કરતા રાજપૂત સહિત અન્ય સમુદાયના લોકો વિવિધ અટકનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી એક અટક રાઠોડ પણ છે, આ અટક ખાસ કરીને રાજપૂત સમુદાયમાં જોવા મળતી અને લખાતી અટક છે.

1 / 10
રાઠોડ અટક ધરાવતા લોકો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. દરેક અટકની જેમ જ રાઠોડનો ઈતિહાસ રસપ્રદ છે.

રાઠોડ અટક ધરાવતા લોકો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. દરેક અટકની જેમ જ રાઠોડનો ઈતિહાસ રસપ્રદ છે.

2 / 10
રાઠોડ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દોમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ અટકનો શાબ્દિક અર્થ રથ પર લડતો યોદ્ધા અથવા કુશળ યોદ્ધા થાય છે.

રાઠોડ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દોમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ અટકનો શાબ્દિક અર્થ રથ પર લડતો યોદ્ધા અથવા કુશળ યોદ્ધા થાય છે.

3 / 10
રાઠોડવંશને સૂર્યવંશી રાજપૂતોની એક મુખ્ય શાખા માનવામાં આવે છે.  કેટલાક ઈતિહાસકારો તેમને ચંદ્રવંશી પણ માને છે.

રાઠોડવંશને સૂર્યવંશી રાજપૂતોની એક મુખ્ય શાખા માનવામાં આવે છે. કેટલાક ઈતિહાસકારો તેમને ચંદ્રવંશી પણ માને છે.

4 / 10
રાઠોડ સમુદાયના લોકો કન્નૌજના પ્રાચીન રાજવી પરિવારો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. કન્નૌજના રાજા જયચંદના વંશજ સિહા (સિહાજી) રાઠોડને રાઠોડ વંશના સ્થાપક માનવામાં આવે છે.

રાઠોડ સમુદાયના લોકો કન્નૌજના પ્રાચીન રાજવી પરિવારો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. કન્નૌજના રાજા જયચંદના વંશજ સિહા (સિહાજી) રાઠોડને રાઠોડ વંશના સ્થાપક માનવામાં આવે છે.

5 / 10
જ્યારે કન્નૌજ પર મુસ્લિમોએ આક્રમણ કર્યું (12મી સદીમાં), ત્યારે સિંહા રાઠોડ રાજસ્થાન તરફ આગળ વધ્યા અને મારવાડ (જોધપુર પ્રદેશ) માં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું.

જ્યારે કન્નૌજ પર મુસ્લિમોએ આક્રમણ કર્યું (12મી સદીમાં), ત્યારે સિંહા રાઠોડ રાજસ્થાન તરફ આગળ વધ્યા અને મારવાડ (જોધપુર પ્રદેશ) માં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું.

6 / 10
જોધપુર રાજ્યની સ્થાપના પણ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. રાવ જોધા (15મી સદી)માં જોધપુર શહેરની સ્થાપના કરી, અને તે મારવાડની રાજધાની બની હતી.

જોધપુર રાજ્યની સ્થાપના પણ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. રાવ જોધા (15મી સદી)માં જોધપુર શહેરની સ્થાપના કરી, અને તે મારવાડની રાજધાની બની હતી.

7 / 10
રાઠોડ અટક ધરાવતા લોકો માત્ર રાજપૂતમાં જ નહીં પરંતુ અન્ય વર્ણમાં પણ આવે છે. ક્ષત્રિય સિવાય અન્ય સમુદાયના લોકો પણ રાઠોડ અટક લખતા હોય છે.

રાઠોડ અટક ધરાવતા લોકો માત્ર રાજપૂતમાં જ નહીં પરંતુ અન્ય વર્ણમાં પણ આવે છે. ક્ષત્રિય સિવાય અન્ય સમુદાયના લોકો પણ રાઠોડ અટક લખતા હોય છે.

8 / 10
વર્તમાન સમયમાં રાઠોડ અટક ધરાવતા લોકો ભારતના ઘણા રાજ્યોમાં વસવાટ કરે છે. જેમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાં વસવાટ કરે છે.

વર્તમાન સમયમાં રાઠોડ અટક ધરાવતા લોકો ભારતના ઘણા રાજ્યોમાં વસવાટ કરે છે. જેમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાં વસવાટ કરે છે.

9 / 10
હાલમાં ઘણા રાઠોડ સમુદાયના લોકો રાજકારણ, સેના, શિક્ષણ અને કલા-સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

હાલમાં ઘણા રાઠોડ સમુદાયના લોકો રાજકારણ, સેના, શિક્ષણ અને કલા-સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">