UAE માટે ગોલ્ડન વિઝા મળ્યા બાદ રજનીકાંતે અબુ ધાબીમાં સ્વામીનારાયણ મંદિરની લીધી મુલાકાત, જુઓ-Photo

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં વેકેશન માટે અબુ ધાબી ગયા હતા અહીં અભિનેતાને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાદ તેઓ તરત અબુધાબીમાં આવેલ હિન્દુ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી

| Updated on: May 24, 2024 | 5:16 PM
સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં વેકેશન માટે અબુ ધાબી ગયા હતા અહીં અભિનેતાને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાદ તેઓ તરત અબુધાબીમાં આવેલ હિન્દુ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા.

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં વેકેશન માટે અબુ ધાબી ગયા હતા અહીં અભિનેતાને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાદ તેઓ તરત અબુધાબીમાં આવેલ હિન્દુ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા.

1 / 6
રજનીકાંત એક દિવસ પહેલા ચેન્નાઈ પરત ફર્યા હતા અને તેમણે યુએઈ સરકાર તરફથી ગોલ્ડન વિઝા મેળવવાની માહિતી સોશિયલ મીડિયા વીડિયો દ્વારા જાહેર કરી હતી.  અભિનેતાએ વિદેશી સ્થળે ધાર્મિક સ્થળની મુલાકાત લીધી છે. રજનીકાંતે અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરની મુલાકાત લીધી અને ભારત પરત ફરતા પહેલા ભગવાન સ્વામીનારાયણના આશીર્વાદ લીધા હતા.

રજનીકાંત એક દિવસ પહેલા ચેન્નાઈ પરત ફર્યા હતા અને તેમણે યુએઈ સરકાર તરફથી ગોલ્ડન વિઝા મેળવવાની માહિતી સોશિયલ મીડિયા વીડિયો દ્વારા જાહેર કરી હતી. અભિનેતાએ વિદેશી સ્થળે ધાર્મિક સ્થળની મુલાકાત લીધી છે. રજનીકાંતે અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરની મુલાકાત લીધી અને ભારત પરત ફરતા પહેલા ભગવાન સ્વામીનારાયણના આશીર્વાદ લીધા હતા.

2 / 6
મંદિરના મેનેજમેન્ટે રજનીકાંતનું ખૂબ સન્માન સાથે સ્વાગત કર્યું છે અને તેઓએ સુપરસ્ટાર અભિનેતાને અબુ ધાબીમાં હિન્દુ મંદિરની અંદર ફોટા અને વીડિયો લેવા દીધા હતા.

મંદિરના મેનેજમેન્ટે રજનીકાંતનું ખૂબ સન્માન સાથે સ્વાગત કર્યું છે અને તેઓએ સુપરસ્ટાર અભિનેતાને અબુ ધાબીમાં હિન્દુ મંદિરની અંદર ફોટા અને વીડિયો લેવા દીધા હતા.

3 / 6
BAPS હિંદુ મંદિરે રજનીકાંતના મંદિરમાં આશીર્વાદ લેતા ફોટા અને વીડિયો શેર છે. વીડિયોમાં તે એક સંતની સાથે જોઈ શકાય છે જે તેને મંદિરનું મહત્વ સમજાવે છે.

BAPS હિંદુ મંદિરે રજનીકાંતના મંદિરમાં આશીર્વાદ લેતા ફોટા અને વીડિયો શેર છે. વીડિયોમાં તે એક સંતની સાથે જોઈ શકાય છે જે તેને મંદિરનું મહત્વ સમજાવે છે.

4 / 6
આ ફોટામાં જોઈ શકાય છે સંતની રજનીકાંતના કાંડા પર દોરો બાંધે છે અને મંદિર છોડતા પહેલા તેમને એક પુસ્તક ભેટમાં આપે છે. ચિત્રો અને વીડિયોમાં અભિનેતા મંદિરના આર્કિટેક્ચરને નિહાળતા જોવા મળી રહ્યા છે.

આ ફોટામાં જોઈ શકાય છે સંતની રજનીકાંતના કાંડા પર દોરો બાંધે છે અને મંદિર છોડતા પહેલા તેમને એક પુસ્તક ભેટમાં આપે છે. ચિત્રો અને વીડિયોમાં અભિનેતા મંદિરના આર્કિટેક્ચરને નિહાળતા જોવા મળી રહ્યા છે.

5 / 6
ત્યારે આ બાદ રજનીકાંતે પોસ્ટ શેર કરી હતી અને અબુ ધાબી સરકારનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે “અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ જ સન્માનિત છું. અબુ ધાબી સરકારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારા સારા મિત્ર મિસ્ટર યુસુફ અલી, લુલુ ગ્રૂપના સીએમડી, આ વિઝાની સુવિધા માટે અને તમામ સપોર્ટ માટે.

ત્યારે આ બાદ રજનીકાંતે પોસ્ટ શેર કરી હતી અને અબુ ધાબી સરકારનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે “અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ જ સન્માનિત છું. અબુ ધાબી સરકારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારા સારા મિત્ર મિસ્ટર યુસુફ અલી, લુલુ ગ્રૂપના સીએમડી, આ વિઝાની સુવિધા માટે અને તમામ સપોર્ટ માટે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">