અબુ ધાબી

અબુ ધાબી

અબુ ધાબી શહેર મધ્ય પશ્ચિમ કિનારે પર્સિયન ગલ્ફમાં એક ટાપુ પર સ્થિત છે. 2021 સુધીમાં અબુ ધાબીના શહેરી વિસ્તારની અંદાજિત વસ્તી 1.5 મિલિયન હતી. અબુ ધાબીના અમીરાતમાં 2.9 મિલિયનમાંથી 2016 સુધીમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક શહેરમાં છે. અબુ ધાબી પોતે ત્યાં મુખ્યમથક ધરાવતા વિવિધ સાર્વભૌમ સંપત્તિ ભંડોળના સંયોજનમાં સંચાલન હેઠળની એક ટ્રિલિયન યુએસ ડોલરની સંપત્તિ ધરાવે છે.

અબુધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિનું ઘર છે. જે અલ નાહયાન પરિવારના સભ્ય છે. અબુ ધાબીના ઝડપી વિકાસ અને શહેરીકરણ, વિશાળ તેલ અને ગેસના ભંડાર અને ઉત્પાદન અને પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક, તેને એક વિશાળ, વિકસિત મહાનગરમાં પરિવર્તિત કરી દીધું છે. તે દેશનું રાજકારણ અને ઉદ્યોગનું કેન્દ્ર છે અને એક મુખ્ય સંસ્કૃતિ અને વાણિજ્ય કેન્દ્ર છે. આશરે $503 બિલિયન UAE અર્થતંત્રમાં અબુ ધાબીનો હિસ્સો લગભગ બે તૃતીયાંશ છે.

Read More

અબુ ધાબી BAPS મંદિરની મુલાકાતે પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર, મંદિરમાં પૂજા પણ કરી, જુઓ તસવીરો

વિદેશ પ્રધાન એસ. જયશંકર UAEની યાત્રા મુલાકાત લીધી. જયશંકરે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં પૂજા કરી હતી. જયશંકર તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે.

UAE માટે ગોલ્ડન વિઝા મળ્યા બાદ રજનીકાંતે અબુ ધાબીમાં સ્વામીનારાયણ મંદિરની લીધી મુલાકાત, જુઓ-Photo

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં વેકેશન માટે અબુ ધાબી ગયા હતા અહીં અભિનેતાને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાદ તેઓ તરત અબુધાબીમાં આવેલ હિન્દુ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી

અબુધાબીમાં 1 જૂનથી અમલમાં આવશે નવા નિયમ, ખાવા-પીવાનું થઈ જશે મુશ્કેલ

અબુ ધાબી સરકારે, પર્યાવરણને ધ્યાને રાખીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ એક વાર વાપરીને ફેકી દેવામાં આવે છે તેવા કપ, ઢાંકણા, પ્લેટ, પીણાના કન્ટેનર અને ફૂડ કન્ટેનર પર લાગુ થશે.

UAEમાં હિંદુ મંદિર બને તે માટે પીએમ મોદીની વિદેશનીતિએ પણ ભજવ્યો છે મોટો ભાગ: સીએમ ભૂપેન્દ્ર પટેલ- જુઓ Video

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સુચારું વિદેશનીતિના લીધે ભારત દેશ 'વિશ્વમિત્ર'તરીકે આગળ વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશો આજે ભારત સાથે સહયોગી સંબંધો દ્વારા આગળ વધવા ઉત્સુક છે.

અમદાવાદ : ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

BAPS : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, કહ્યુ UAEમાં મંદિર નિર્માણમાં બ્રહ્મવિહારી સ્વામી બન્યા નિમીત્ત

મિલિનિયમ મિરેકલ કાર્યક્રમમાં મંદિર નિર્માણ વિશે બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યુ કે  ઈસ્લામિક દેશમાં હિન્દુ ધર્મનું મંદિર બનાવવા માટે સામાજિક, ભૌગોલિક તથા અન્ય પ્રકારની ઘણી અડચણ હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજના નિર્ધાર અને સંતોની ઈચ્છાશક્તિના પરિણામે આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને સહકાર આ કાર્ય પૂર્ણ કરવામાં મહત્વના સાબિત થયા.

અબુ ધાબીમાં હિન્દુ મંદિર બનાવવાનો મૂળ ભાવાર્થ દેશોને નજીક લાવવાનો, બ્રહ્મવિહારી મહારાજનું નિવેદન, જુઓ-VIDEO

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

અબુધાબીમાં બનેલુ BAPSનું સ્વામિનારાયણ મંદિર ‘મિલેનિયમ મિરેકલ’ છે : CM ભૂપેન્દ્ર પટેલ

હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઈશ્વરચરણ સ્વામીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સેવા અને પુરુષાર્થના સૂત્ર દ્વારા અબુધાબીમાં મંદિરનિર્માણનું કાર્ય સાકાર થયું છે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">