કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાતે કબુલ્યું, વારસામાં તેમને મળ્યા છેં લાખો રૂપિયા, આંકડા જોઈ ચોંકી જશો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડથી ઉમેદવારી નોંધાવી છે. રાહુલ બીજી વખત વાયનાડથી સાંસદ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જીતની આશા છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે પોતાની સંપત્તિ વિશે માહિતી આપી છે. મહત્વનું છે કે આ માટે તેમણે કરેલ એફિડેવિટમાં અનેક માહિતી એટલે કે તેમણે જીવનને લગતા તમામ આર્થિક થી લઈ શૈક્ષણિક પાસા આવરી લેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ એફિડેવિટમાં તેમણે વારસામાં મળેલી સંપતિનો પણ ઉલ્લેખ કર્યો છે.

| Updated on: Apr 05, 2024 | 4:07 PM
વાયનાડમાં રિટર્નિંગ ઓફિસર સમક્ષ ફાઈલ કરેલા સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું છે. આ તેમની કુલ સંપતિની વાત થઈ પરંતુ તેમણે વારસામાં મળેલી સંપતિ પણ કઈ ઓછી નથી. તેના આકડા પણ જાણીને તમે ચોંકી જશો.

વાયનાડમાં રિટર્નિંગ ઓફિસર સમક્ષ ફાઈલ કરેલા સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું છે. આ તેમની કુલ સંપતિની વાત થઈ પરંતુ તેમણે વારસામાં મળેલી સંપતિ પણ કઈ ઓછી નથી. તેના આકડા પણ જાણીને તમે ચોંકી જશો.

1 / 5
ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે પોતાની સંપત્તિ વિશે માહિતી આપી છે. વાયનાડમાં રિટર્નિંગ ઓફિસર સમક્ષ ફાઈલ કરેલા સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું છે. વાયનાડ એ બેઠક છે જે કોંગ્રેસ માટે સુરક્ષિત માનવામાં આવે છે. અહીં રાહુલનો મુકાબલો CPIના એની રાજા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય પ્રમુખ કે સુરેન્દ્રન સાથે છે.

ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે પોતાની સંપત્તિ વિશે માહિતી આપી છે. વાયનાડમાં રિટર્નિંગ ઓફિસર સમક્ષ ફાઈલ કરેલા સોગંદનામામાં રાહુલે પોતાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું છે. વાયનાડ એ બેઠક છે જે કોંગ્રેસ માટે સુરક્ષિત માનવામાં આવે છે. અહીં રાહુલનો મુકાબલો CPIના એની રાજા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય પ્રમુખ કે સુરેન્દ્રન સાથે છે.

2 / 5
કોઈ પણ નેતા ચૂંટણી માટે ઉમેદવાર બને તો લોકોને તેના વિશે માહિતી હોય ખૂબ જરૂરી છે. પોત પોતાના વિસ્તારમાં કયો ઉમેદવાર શું કરે છે. તેને લઈને માહિતી મેળવવા ચોક્કસ રસ હોય છે. ત્યારે અહીં રાહુલ ગાંધીના એફિડેવિટમાં પણ મહત્વની માહિતીઓ સામે આવી છે. જેમાં તાને વારસામાં મળેલી સંપતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોઈ પણ નેતા ચૂંટણી માટે ઉમેદવાર બને તો લોકોને તેના વિશે માહિતી હોય ખૂબ જરૂરી છે. પોત પોતાના વિસ્તારમાં કયો ઉમેદવાર શું કરે છે. તેને લઈને માહિતી મેળવવા ચોક્કસ રસ હોય છે. ત્યારે અહીં રાહુલ ગાંધીના એફિડેવિટમાં પણ મહત્વની માહિતીઓ સામે આવી છે. જેમાં તાને વારસામાં મળેલી સંપતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

3 / 5
કોંગ્રેસ નેતાની વિવિધ બેંકોમાં 26.25 લાખ રૂપિયા જમા છે. તેણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને વિવિધ કંપનીઓના શેર્સમાં આશરે 8 કરોડનું રોકાણ પણ કર્યું છે. પ્રોપર્ટીમાં 333.3 ગ્રામ સોનું પણ સામેલ છે. સોગંદનામા મુજબ, દિલ્હીના સુલતાનપુર ગામમાં વારસામાં મળેલા ફાર્મમાં ગાંધીનો હિસ્સો છે.

કોંગ્રેસ નેતાની વિવિધ બેંકોમાં 26.25 લાખ રૂપિયા જમા છે. તેણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને વિવિધ કંપનીઓના શેર્સમાં આશરે 8 કરોડનું રોકાણ પણ કર્યું છે. પ્રોપર્ટીમાં 333.3 ગ્રામ સોનું પણ સામેલ છે. સોગંદનામા મુજબ, દિલ્હીના સુલતાનપુર ગામમાં વારસામાં મળેલા ફાર્મમાં ગાંધીનો હિસ્સો છે.

4 / 5
રાહુલ પાસે બે ખેતીની જમીન છે, જેમાં તેમની બહેન પ્રિયંકાનો પણ હિસ્સો છે. દિલ્હીમાં 2.346 એકર અને મહેરૌલીમાં 1.432 એકર જમીન છે. તેની કુલ કિંમત 2.10 કરોડ છે. રાહુલની ગુરુગ્રામમાં બે કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે.

રાહુલ પાસે બે ખેતીની જમીન છે, જેમાં તેમની બહેન પ્રિયંકાનો પણ હિસ્સો છે. દિલ્હીમાં 2.346 એકર અને મહેરૌલીમાં 1.432 એકર જમીન છે. તેની કુલ કિંમત 2.10 કરોડ છે. રાહુલની ગુરુગ્રામમાં બે કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">