અમદાવાદમાં અમિત શાહની જાહેર સભા, લોક સભા ચૂંટણી પહેલા આપશે વિવિધ વિકાસ કામોની ભેટ, જુઓ List

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બીજા દિવસે ગુજરાતને અનેક ભેટ આપશે. ખાસ કરીને પાણીને લગતી કેટલીક સુવિધાઓ અમદાવાદને ભેટ સ્વરૂપે મળવા જઈ રહી છે. તારીખ 13 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ તળાવ, સિંચાઇ જેવા અનેક કામોના ખાતમૂહર્ત કરશે.

| Updated on: Feb 12, 2024 | 10:12 PM
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તારીખ 12 ના રોજ અમદાવાદને અનેક મોટી ભેટ આપી છે. જોકે હવે બીજા દિવસે અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તારીખ 12 ના રોજ અમદાવાદને અનેક મોટી ભેટ આપી છે. જોકે હવે બીજા દિવસે અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.

1 / 5
સૌ પ્રથમ વી.આઇપી.રોડ, શેલા, ખાતે આવેલા ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનીટી હોલનું  લોકાર્પણ અમિત શાહ સવારે 9:45 વાગ્યે કરશે.

સૌ પ્રથમ વી.આઇપી.રોડ, શેલા, ખાતે આવેલા ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનીટી હોલનું લોકાર્પણ અમિત શાહ સવારે 9:45 વાગ્યે કરશે.

2 / 5
ત્યાર બાદ નળ સરોવર રોડ ખાતે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનાર ગોડાઉન તથા કોમ્પલેક્ષના કામનું ખાતમૂર્હુત સવારે 10:00 કલાકે કરશે.

ત્યાર બાદ નળ સરોવર રોડ ખાતે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનાર ગોડાઉન તથા કોમ્પલેક્ષના કામનું ખાતમૂર્હુત સવારે 10:00 કલાકે કરશે.

3 / 5
સાણંદ ખાતે મોડાસર તળાવના લોકાર્પણ પ્રસંગે અમિત શાહ સવારે 10:45 કલાકે પહોંચશે. બાદમાં અન્ય એક ઝોલાપુર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે સવારે 11:15 કલાકે થશે.

સાણંદ ખાતે મોડાસર તળાવના લોકાર્પણ પ્રસંગે અમિત શાહ સવારે 10:45 કલાકે પહોંચશે. બાદમાં અન્ય એક ઝોલાપુર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે સવારે 11:15 કલાકે થશે.

4 / 5
છારોડી ખાતે SSNL ના નળકાંઠાની સિંચાઈ સુવિધાના નવીન કામનું ખાતમૂર્હત ઉપરાંત ઔડા અને જીલ્લા વહિવટી તંત્રના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ 11:30 વાગ્યે અમિત શાહના હસ્તે કરાશે. મહત્વનું છે કે અહીં અમિત શાહ જાહેર સભા પણ સંબોધશે.

છારોડી ખાતે SSNL ના નળકાંઠાની સિંચાઈ સુવિધાના નવીન કામનું ખાતમૂર્હત ઉપરાંત ઔડા અને જીલ્લા વહિવટી તંત્રના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ 11:30 વાગ્યે અમિત શાહના હસ્તે કરાશે. મહત્વનું છે કે અહીં અમિત શાહ જાહેર સભા પણ સંબોધશે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">