AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં અમિત શાહની જાહેર સભા, લોક સભા ચૂંટણી પહેલા આપશે વિવિધ વિકાસ કામોની ભેટ, જુઓ List

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બીજા દિવસે ગુજરાતને અનેક ભેટ આપશે. ખાસ કરીને પાણીને લગતી કેટલીક સુવિધાઓ અમદાવાદને ભેટ સ્વરૂપે મળવા જઈ રહી છે. તારીખ 13 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ તળાવ, સિંચાઇ જેવા અનેક કામોના ખાતમૂહર્ત કરશે.

| Updated on: Feb 12, 2024 | 10:12 PM
Share
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તારીખ 12 ના રોજ અમદાવાદને અનેક મોટી ભેટ આપી છે. જોકે હવે બીજા દિવસે અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તારીખ 12 ના રોજ અમદાવાદને અનેક મોટી ભેટ આપી છે. જોકે હવે બીજા દિવસે અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.

1 / 5
સૌ પ્રથમ વી.આઇપી.રોડ, શેલા, ખાતે આવેલા ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનીટી હોલનું  લોકાર્પણ અમિત શાહ સવારે 9:45 વાગ્યે કરશે.

સૌ પ્રથમ વી.આઇપી.રોડ, શેલા, ખાતે આવેલા ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનીટી હોલનું લોકાર્પણ અમિત શાહ સવારે 9:45 વાગ્યે કરશે.

2 / 5
ત્યાર બાદ નળ સરોવર રોડ ખાતે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનાર ગોડાઉન તથા કોમ્પલેક્ષના કામનું ખાતમૂર્હુત સવારે 10:00 કલાકે કરશે.

ત્યાર બાદ નળ સરોવર રોડ ખાતે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનાર ગોડાઉન તથા કોમ્પલેક્ષના કામનું ખાતમૂર્હુત સવારે 10:00 કલાકે કરશે.

3 / 5
સાણંદ ખાતે મોડાસર તળાવના લોકાર્પણ પ્રસંગે અમિત શાહ સવારે 10:45 કલાકે પહોંચશે. બાદમાં અન્ય એક ઝોલાપુર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે સવારે 11:15 કલાકે થશે.

સાણંદ ખાતે મોડાસર તળાવના લોકાર્પણ પ્રસંગે અમિત શાહ સવારે 10:45 કલાકે પહોંચશે. બાદમાં અન્ય એક ઝોલાપુર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે સવારે 11:15 કલાકે થશે.

4 / 5
છારોડી ખાતે SSNL ના નળકાંઠાની સિંચાઈ સુવિધાના નવીન કામનું ખાતમૂર્હત ઉપરાંત ઔડા અને જીલ્લા વહિવટી તંત્રના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ 11:30 વાગ્યે અમિત શાહના હસ્તે કરાશે. મહત્વનું છે કે અહીં અમિત શાહ જાહેર સભા પણ સંબોધશે.

છારોડી ખાતે SSNL ના નળકાંઠાની સિંચાઈ સુવિધાના નવીન કામનું ખાતમૂર્હત ઉપરાંત ઔડા અને જીલ્લા વહિવટી તંત્રના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ 11:30 વાગ્યે અમિત શાહના હસ્તે કરાશે. મહત્વનું છે કે અહીં અમિત શાહ જાહેર સભા પણ સંબોધશે.

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">