અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. તે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે કાર્યરત છે. બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63મી અને 66મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.
કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક IAS અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. વહીવટી હેતુઓ માટે શહેર 7 ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વહેંચાયેલું છે. કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.
Breaking News : અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું છે કે શહેરમાં અંદાજે 150 જેટલા સ્થળોએ ભૂવા પડી શકે છે.
- Devankashi rana
- Updated on: Jul 10, 2026
- 12:56 pm
Breaking News: અમદાવાદ: U.N.Mehta હોસ્પિટલમાં મોટી બેદરકારી, સુવેજ ટેન્ક સફાઈ દરમિયાન 3 શ્રમિકો બેભાન, સારવાર હેઠળ- જુઓ Video
હોસ્પિટલ કેમ્પસમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક ક્લીનિંગ વખતે એક શ્રમિક બેભાન થતાં બચાવવા ગયેલા અન્ય બે પણ ફસાયા, ફાયર બ્રિગેડે ત્રણેયને બહાર કાઢ્યા.
- Sachin Agrawal
- Updated on: Jul 6, 2026
- 9:43 pm
જનતા ગટરનું પાણી પીવે છે… AMCને કોઈ શરમ છે કે નહીં? કામ કરવાનું જોર આવતું હોય તેમ તંત્ર ‘આળસુ’ થઈને બેઠું
અમદાવાદના ગોતા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી દૂષિત પાણી આવવાના લીધે અહીંની અનેક સોસાયટીઓમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તપાસ તો શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે, કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 6, 2026
- 3:42 pm
Breaking News: અમદાવાદીઓ સાવધાન: સાંજે 7 થી 9 વાગ્યા વચ્ચે ભારે વરસાદની આગાહી, મનપા તંત્ર એલર્ટ
સાંજે 7 વાગ્યા પછી અમદાવાદના કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે તેની સચોટ વિગતો સામે આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાથી બચવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કડક આદેશ જાહેર કરાયા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 5, 2026
- 4:46 pm
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી, 160 પૈકી માત્ર 80 જ હાજર- Video
અમદાવાદમાં ભાજપના મિસાવાસી સન્માન કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની નોંધપાત્ર ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના કુલ 160 કાઉન્સિલરોમાંથી માત્ર 80 જેટલા કાઉન્સિલરો જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેના કારણે સંગઠનના નેતાઓમાં નારાજગી જોવા મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઓછી હાજરીને લઈને છેલ્લા […]
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 8:56 pm
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ, સંગઠને લીધી ગંભીર નોંધ
અમદાવાદમા, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી કાર્યક્રમોમાં કોર્પોરેટરોની હાજરી સંતોષજનક ના હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. ખાસ કરીને સાબરમતી નદી સફાઈ અભિયાન સહિતના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં અનેક કાઉન્સિલરો ગેરહાજર રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 3:30 pm
Breaking News : અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક, અનેક વિભાગોને મળ્યું નવું નેતૃત્વ
કોર્પોરેશનની જાહેરાત મુજબ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના ચેરમેન તરીકે ધરમશી દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 3:01 pm
અમદાવાદનો ઐતિહાસિક સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, હવે 8 લેનનો આધુનિક બ્રિજ બનશે
સુભાષ બ્રિજના પિલર અને સ્પાનમાં તિરાડો જોવા મળતાં AMCએ બ્રિજને સંપૂર્ણપણે તોડી નવા 8 લેનના આધુનિક બ્રિજનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. IIT રૂડકીના રિપોર્ટ બાદ લેવાયેલા આ નિર્ણયથી પ્રોજેક્ટનો સમયગાળો 14 મહિના સુધી લંબાઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jun 24, 2026
- 5:18 pm
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો, 250 સંસ્થાઓ-એકમોને નોટિસ ફટકારાઈ
અમદાવાદ મહાનગરપાલિકાએ ગેરકાયદે પાર્કિંગ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. શૈક્ષણિક સંસ્થાઓ, મોલ, હોસ્પિટલો સહિત 250 એકમોને રસ્તા પર વાહનો પાર્ક કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Jun 22, 2026
- 10:11 pm
કામ અધૂરું, પ્લાનિંગ કાગળ પર… શું આ ચોમાસે પણ ડૂબશે ‘મેટ્રોસિટી’ ? અમદાવાદ મનપાની પોલ ખુલી
ચોમાસાની શરૂઆત પહેલા જ મેટ્રોસિટી અમદાવાદમાં ફરી એકવાર પાણી ભરાવાનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને મણિનગર જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની આશંકા હોવાથી અમદાવાદીઓની ચિંતા વધી ગઈ છે.
- Ravi Prajapati
- Updated on: Jun 19, 2026
- 6:35 pm
અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 15 વર્ષ બાદ ફાયર ચાર્જીસમાં મોટો સુધારો કરાયો છે. આ સાથે જ ગુજરાત ફાયર એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓ પર સીલિંગ, દંડ અને જેલની સજાની કડક જોગવાઈઓ પણ લાગુ થશે.
- Sachin Agrawal
- Updated on: Jun 13, 2026
- 6:23 pm
અમદાવાદમાં 160 થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું કોર્પોરેશનનું બુલ્ડોઝર, તંત્રએ 26 હજાર ચોરસ મીટર જગ્યા કરાવી ખાલી – જુઓ Video
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આંબા તળાવ અને તલાવડી આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલા બાંધકામો પર તંત્રએ કડક પગલાં લીધા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 6:15 pm
Ahmedabad: ચાંદલોડિયામાં રેલવે અન્ડર બ્રિજની કામગીરી બની માથાનો દુખાવો, ગટરના પાણીનો ભરાવા થતા અનેક સોસાયટીઓ ત્રાહિમામ
અમદાવાદમાં ચાંદલોડિયા રેલવે અંડર બ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી બ્રિજ તૈયાર થયો નથી. રેલવે વિભાગની આ મંથર ગતિની કામગીરીથી આસપાસના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
- TV9 Gujarati
- Updated on: Jun 7, 2026
- 6:28 pm
એવોર્ડ લેવામાં નંબર-1, કામમાં થર્ડ ક્લાસ! ખરાબ રસ્તા રિપેર કરવાના બદલે સારા રોડ પર જ ફરી ‘ડામર’ પથરાયો, આ કામગીરી પાછળનો અસલી ખેલ શું?
અમદાવાદના બાપુનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વાત એમ છે કે, જે જગ્યા પર સારો રોડ છે ત્યાં જ ડામર પાથરીને નવો રોડ બનાવવામાં આવ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 7, 2026
- 4:55 pm
સાહેબને ખાલી ફોટો પડાવવાનો હતો ? સાબરમતી સફાઈ અભિયાનમાં મંત્રીની ટૂંકી હાજરી પર ઉઠ્યા સવાલો, જુઓ Video
સાબરમતી નદીના કિનારે યોજાયેલા સફાઈ અભિયાનમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ૧૫ મિનિટની હાજરી ચર્ચાનો વિષય બની છે. શહેરીજનો સવારથી જ સફાઈમાં જોડાયા હતા.
- Sagar Solanki
- Updated on: Jun 2, 2026
- 10:19 pm