AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદના લોકોને મળશે 6 મોટી ભેટ, જુઓ List

આવતીકાલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેમના વરદ્દ હસ્તે "સાંસદ ખેલકૂદ સ્પર્ધા- ગાંધીનગર સાંસદ જન મહોત્સવ" અંતર્ગત યોજાનાર ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ- GLPLનો શુભારંભ થવા જઇ રહ્યો છે. આ સાથે તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોની ભેટ આપશે.

| Updated on: Feb 11, 2024 | 10:13 PM
Share
અમદાવાદના આંગણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે અને અહીં વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. તારીખ 12ના રોજ સવાર થી સમગ્ર સિડયુલ અનુસાર તેઓ અમદાવાદના આંગણે કાર્યક્રમોમાં હાજર રહેશે.

અમદાવાદના આંગણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે અને અહીં વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. તારીખ 12ના રોજ સવાર થી સમગ્ર સિડયુલ અનુસાર તેઓ અમદાવાદના આંગણે કાર્યક્રમોમાં હાજર રહેશે.

1 / 5
AMC દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન સવારે 10:00 કલાકે કરશે. આ બાદ નવનિર્મિત વાડજ શાળા નંબર 1 નું ઉદ્ઘાટન સવારે 10:45 કલાકે લોકાર્પણ કરશે.

AMC દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન સવારે 10:00 કલાકે કરશે. આ બાદ નવનિર્મિત વાડજ શાળા નંબર 1 નું ઉદ્ઘાટન સવારે 10:45 કલાકે લોકાર્પણ કરશે.

2 / 5
પુનર્વસન યોજ્ના હેઠળ નવનિર્મિત EWS આવાસોનું ઉદ્ઘાટન સવારે 10:30 કલાકે કરવામાં આવશે. સ્વસ્તિક શાળાના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ. ચંદ્રપ્રકાશ પાઠક માર્ગ'નું નામકરણ અને લોકાર્પણ સવારે 11:00 કલાકે કરાશે.

પુનર્વસન યોજ્ના હેઠળ નવનિર્મિત EWS આવાસોનું ઉદ્ઘાટન સવારે 10:30 કલાકે કરવામાં આવશે. સ્વસ્તિક શાળાના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ. ચંદ્રપ્રકાશ પાઠક માર્ગ'નું નામકરણ અને લોકાર્પણ સવારે 11:00 કલાકે કરાશે.

3 / 5
અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન સવારે 11:15 કલાકે થશે. આ બાદ નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનનું ઉદ્ઘાટન બપોરે 2:00 કલાકે કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન સવારે 11:15 કલાકે થશે. આ બાદ નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનનું ઉદ્ઘાટન બપોરે 2:00 કલાકે કરવામાં આવશે.

4 / 5
અંતમાં તેઓ ગાંધીનગર પ્રિમિયર લીગનું ઉદ્ઘાટન SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, SGVP કેમ્પસ, છારોડી, અમદાવાદ ખાતે સાંજે 4:30 કલાકે કરશે.

અંતમાં તેઓ ગાંધીનગર પ્રિમિયર લીગનું ઉદ્ઘાટન SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, SGVP કેમ્પસ, છારોડી, અમદાવાદ ખાતે સાંજે 4:30 કલાકે કરશે.

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">