AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Vivah 2024 : તુલસી વિવાહના દિવસે ઘરે ઉગાડો છો તુલસીનો છોડ, જાણો પૂજાની વિધી અને લાભ

કારતક માસના સુદ પક્ષની એકાદશી તિથિને દેવ ઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહના નામે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે. તુલસી વિવાહને લોકો ધામધૂમથી ઉજવતા હોય છે.

| Updated on: Nov 12, 2024 | 9:01 AM
Share
કેટલાક લોકો બારસના દિવસે પણ તુલસી વિવાહની ઉજવણી કરે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું એક આગવુ મહત્ત્વ છે. લોકવાયકા અનુસાર જો કોઈ ભક્ત ઘરમાં તુલસીના છોડની પૂજા કરે છે. તેના ઘરમાં સુખ - સમૃદ્ધિ આવે છે.

કેટલાક લોકો બારસના દિવસે પણ તુલસી વિવાહની ઉજવણી કરે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું એક આગવુ મહત્ત્વ છે. લોકવાયકા અનુસાર જો કોઈ ભક્ત ઘરમાં તુલસીના છોડની પૂજા કરે છે. તેના ઘરમાં સુખ - સમૃદ્ધિ આવે છે.

1 / 6
તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જેથી કેટલાક લોકો અગિયારસના દિવસે તુલસીના છોડને ઘરે પણ ઉગાડે છે. ઘરે તુલસી ઉગાડ્યાં પછી કેટલાક નિયમો અનુસાર માતા તુલસીની પૂજા કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા  સવારે ઉઠીને સ્નાન કરવું.

તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જેથી કેટલાક લોકો અગિયારસના દિવસે તુલસીના છોડને ઘરે પણ ઉગાડે છે. ઘરે તુલસી ઉગાડ્યાં પછી કેટલાક નિયમો અનુસાર માતા તુલસીની પૂજા કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરવું.

2 / 6
ત્યારબાદ તુલસીના છોડ પર જઈને જળ ચઢાવો. તેમજ તુલસીના છોડની સામે બેસીને પણ તુલસીની માળાનો જાપ કરી શકો છો. આ ઉપરાંત જો શક્ય હોય તો તુલસીના છોડને ફળ, ફૂલ અને સિંદૂર સાથે લાલ ચુંદડી પણ અર્પણ કરી શકાય છે.

ત્યારબાદ તુલસીના છોડ પર જઈને જળ ચઢાવો. તેમજ તુલસીના છોડની સામે બેસીને પણ તુલસીની માળાનો જાપ કરી શકો છો. આ ઉપરાંત જો શક્ય હોય તો તુલસીના છોડને ફળ, ફૂલ અને સિંદૂર સાથે લાલ ચુંદડી પણ અર્પણ કરી શકાય છે.

3 / 6
દરરોજ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવવો જોઈએ. હિંદુ ધર્મની માન્યતા અનુસાર તુલસી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ કારણે તુલસીની પૂજા કર્યા વિના કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય અધૂરું માનવામાં આવે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મની મોટાભાગની પૂજાઓમાં તમને તુલસી જોવા મળશે. ઘરમાં તુલસીનું વાવેતર કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દરરોજ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવવો જોઈએ. હિંદુ ધર્મની માન્યતા અનુસાર તુલસી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ કારણે તુલસીની પૂજા કર્યા વિના કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય અધૂરું માનવામાં આવે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મની મોટાભાગની પૂજાઓમાં તમને તુલસી જોવા મળશે. ઘરમાં તુલસીનું વાવેતર કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

4 / 6
જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરને નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે. તુલસીને જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હિંદુ ધર્મ અનુસાર જે લોકો દરરોજ માતા તુલસીની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે તે મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ સિવાય દુષ્ટ આત્માઓ ક્યારેય તેમની નજીક ભટકતા નથી.

જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરને નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે. તુલસીને જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હિંદુ ધર્મ અનુસાર જે લોકો દરરોજ માતા તુલસીની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે તે મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ સિવાય દુષ્ટ આત્માઓ ક્યારેય તેમની નજીક ભટકતા નથી.

5 / 6
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે  TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે  TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">