Plant In Pot : ફળ જ નહીં પાન ખાવાના પણ છે ફાયદા, ઘરે જ ઉગાડો જામફળનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ આપતા છોડ પણ ઉગાડી શકીએ છીએ. ઘરે કૂંડામાં જામફળનો છોડ કેવી રીતે ઉગાડવો તે જાણીશું.

| Updated on: Jul 07, 2024 | 1:34 PM
જામફળનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.જામફળની સાથે જ તેના પાન પણ ખૂબ ગુણકારી હોય. આ ફળને ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડવા તે જોઈશું.

જામફળનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.જામફળની સાથે જ તેના પાન પણ ખૂબ ગુણકારી હોય. આ ફળને ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડવા તે જોઈશું.

1 / 5
ઘરે જામફળના છોડને ઉગાડવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો. તમારી પાસે ખાલી ડોલ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.ધ્યાન રાખો કે કૂંડામાં છીદ્રો હોવા જોઈએ.

ઘરે જામફળના છોડને ઉગાડવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો. તમારી પાસે ખાલી ડોલ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.ધ્યાન રાખો કે કૂંડામાં છીદ્રો હોવા જોઈએ.

2 / 5
જામફળનો છોડ ઉગાડવા માટે કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને થોડીક રેતીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોકોપીટ,લીમડાની છાલ અને છાણિયુ ખાતર મિક્સ કરો.ત્યારબાદ પાણીનો છંટકાવ કરો.

જામફળનો છોડ ઉગાડવા માટે કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને થોડીક રેતીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોકોપીટ,લીમડાની છાલ અને છાણિયુ ખાતર મિક્સ કરો.ત્યારબાદ પાણીનો છંટકાવ કરો.

3 / 5
તમે જામફળના છોડને બીજ અને પ્લાન્ટીંગ દ્વારા ઉગાડી શકો છો. તમે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો અને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈ કરી બીજ મુકી રોપો.

તમે જામફળના છોડને બીજ અને પ્લાન્ટીંગ દ્વારા ઉગાડી શકો છો. તમે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો અને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈ કરી બીજ મુકી રોપો.

4 / 5
જામફળના છોડને નિયમિત પાણી પીવડાવો અને ધ્યાન રાખો કે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. થોડા જ સમયમાં બાદ જામફળ ઉગવા લાગશે. ( pic - 
Pinterest )

જામફળના છોડને નિયમિત પાણી પીવડાવો અને ધ્યાન રાખો કે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. થોડા જ સમયમાં બાદ જામફળ ઉગવા લાગશે. ( pic - Pinterest )

5 / 5
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">