AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : ફળ જ નહીં પાન ખાવાના પણ છે ફાયદા, ઘરે જ ઉગાડો જામફળનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ આપતા છોડ પણ ઉગાડી શકીએ છીએ. ઘરે કૂંડામાં જામફળનો છોડ કેવી રીતે ઉગાડવો તે જાણીશું.

| Updated on: Jul 07, 2024 | 1:34 PM
Share
જામફળનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.જામફળની સાથે જ તેના પાન પણ ખૂબ ગુણકારી હોય. આ ફળને ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડવા તે જોઈશું.

જામફળનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.જામફળની સાથે જ તેના પાન પણ ખૂબ ગુણકારી હોય. આ ફળને ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડવા તે જોઈશું.

1 / 5
ઘરે જામફળના છોડને ઉગાડવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો. તમારી પાસે ખાલી ડોલ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.ધ્યાન રાખો કે કૂંડામાં છીદ્રો હોવા જોઈએ.

ઘરે જામફળના છોડને ઉગાડવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો. તમારી પાસે ખાલી ડોલ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.ધ્યાન રાખો કે કૂંડામાં છીદ્રો હોવા જોઈએ.

2 / 5
જામફળનો છોડ ઉગાડવા માટે કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને થોડીક રેતીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોકોપીટ,લીમડાની છાલ અને છાણિયુ ખાતર મિક્સ કરો.ત્યારબાદ પાણીનો છંટકાવ કરો.

જામફળનો છોડ ઉગાડવા માટે કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને થોડીક રેતીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કોકોપીટ,લીમડાની છાલ અને છાણિયુ ખાતર મિક્સ કરો.ત્યારબાદ પાણીનો છંટકાવ કરો.

3 / 5
તમે જામફળના છોડને બીજ અને પ્લાન્ટીંગ દ્વારા ઉગાડી શકો છો. તમે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો અને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈ કરી બીજ મુકી રોપો.

તમે જામફળના છોડને બીજ અને પ્લાન્ટીંગ દ્વારા ઉગાડી શકો છો. તમે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો અને માટીમાં 2-3 ઈંચ ઉંડાઈ કરી બીજ મુકી રોપો.

4 / 5
જામફળના છોડને નિયમિત પાણી પીવડાવો અને ધ્યાન રાખો કે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. થોડા જ સમયમાં બાદ જામફળ ઉગવા લાગશે. ( pic - 
Pinterest )

જામફળના છોડને નિયમિત પાણી પીવડાવો અને ધ્યાન રાખો કે છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. થોડા જ સમયમાં બાદ જામફળ ઉગવા લાગશે. ( pic - Pinterest )

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">