AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : વજન ઘટાડવાથી લઈને પાચનતંત્ર સુધારવા માટેનો રામબાણ ઈલાજ એવા જીરુંના છોડને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

ભારતીય વાનગીઓમાં અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી એક જીરુંનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી પણ અનેક ફાયદાઓ થાય છે. ત્યારે ઘરે જીરુંના છોડને કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

| Updated on: Aug 14, 2024 | 2:09 PM
Share
જીરુંનો સમાવેશ મસાલામાં થાય છે. જીરુંનો  ઉપયોગ ભારતીય વાનગીઓમાં વઘારમાં ઉમેરવા માટે થાય છે.આ સાથે જ જીરું ખાવાથી માણસનું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કૂંડામાં જીરુંનો છોડ ઉગાડી શકાય.

જીરુંનો સમાવેશ મસાલામાં થાય છે. જીરુંનો ઉપયોગ ભારતીય વાનગીઓમાં વઘારમાં ઉમેરવા માટે થાય છે.આ સાથે જ જીરું ખાવાથી માણસનું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કૂંડામાં જીરુંનો છોડ ઉગાડી શકાય.

1 / 5
ઘરે જીરું ઉગાડવા માટે સૌપ્રથમ માટી, કોકો પીટ, રેતી અને ઓર્ગેનિક કમ્પોસ્ટ મિક્સ કરીને મોટા કૂંડામાં ઉમેરો. ત્યાર બાદ અડધા ઈંચની ઉંડાઈએ જમીનમાં સારી ગુણવત્તાનું જીરું વાવો. બીજ વચ્ચે 2 ઈંચનું અંતર રાખો.

ઘરે જીરું ઉગાડવા માટે સૌપ્રથમ માટી, કોકો પીટ, રેતી અને ઓર્ગેનિક કમ્પોસ્ટ મિક્સ કરીને મોટા કૂંડામાં ઉમેરો. ત્યાર બાદ અડધા ઈંચની ઉંડાઈએ જમીનમાં સારી ગુણવત્તાનું જીરું વાવો. બીજ વચ્ચે 2 ઈંચનું અંતર રાખો.

2 / 5
જીરુંના બીજ વાવ્યા બાદ આશરે  7 થી 10 દિવસમાં અંકુરિત થવા લાગશે. બીજ અંકુરણ દરમિયાન માટીમાં ભેજ જાળવી રાખો. જેના માટે તમે તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી નાખો.

જીરુંના બીજ વાવ્યા બાદ આશરે 7 થી 10 દિવસમાં અંકુરિત થવા લાગશે. બીજ અંકુરણ દરમિયાન માટીમાં ભેજ જાળવી રાખો. જેના માટે તમે તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી નાખો.

3 / 5
જીરાના છોડને દિવસમાં એકવાર પાણી આપો અને છોડને વધુ પડતા સૂર્યપ્રકાશમાં ન રાખો. તમે જોશો કે લગભગ એક મહિના પછી જીરાના છોડમાં ફૂલો આવવા લાગશે.

જીરાના છોડને દિવસમાં એકવાર પાણી આપો અને છોડને વધુ પડતા સૂર્યપ્રકાશમાં ન રાખો. તમે જોશો કે લગભગ એક મહિના પછી જીરાના છોડમાં ફૂલો આવવા લાગશે.

4 / 5
જીરુંના છોડ પર એક મહિના પછી બીજ પણ દેખાવા લાગશે. જ્યારે જીરું બ્રાઉન થઈ જાય. ત્યારે તેને કાપીને સારી રીતે સૂકવી લો. ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જીરુંના છોડ પર એક મહિના પછી બીજ પણ દેખાવા લાગશે. જ્યારે જીરું બ્રાઉન થઈ જાય. ત્યારે તેને કાપીને સારી રીતે સૂકવી લો. ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">