Plant In Pot : સ્વાસ્થ્ય માટે વરદાન સમાન અજમાના છોડને ઘરે કૂંડામાં જ ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.ત્યારે આજે આપણે અજમાનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

| Updated on: Jul 06, 2024 | 4:49 PM
અજમાના પાન ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અજમાના પાન ભોજનનો સ્વાદ વધારે છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

અજમાના પાન ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અજમાના પાન ભોજનનો સ્વાદ વધારે છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

1 / 5
અજમાનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

અજમાનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
અજમાનો છોડ બીજ અને પ્લાન્ટીંગ દ્વારા પણ ઉગાડી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાના અજમાના બીજ  લાવી તેને માટીમાં 2-3 ઈંચ ઊંડાઈએ મુકી તેને માટીથી ઢાંકી દો.

અજમાનો છોડ બીજ અને પ્લાન્ટીંગ દ્વારા પણ ઉગાડી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાના અજમાના બીજ લાવી તેને માટીમાં 2-3 ઈંચ ઊંડાઈએ મુકી તેને માટીથી ઢાંકી દો.

3 / 5
આ છોડને રોપ્યા પછી તેમાં  1 થી 2 મગ પાણી ઉમેરો. ધ્યાનમાં રાખો કે અજમાના છોડને વધુ ખાતરની જરૂર નથી.

આ છોડને રોપ્યા પછી તેમાં 1 થી 2 મગ પાણી ઉમેરો. ધ્યાનમાં રાખો કે અજમાના છોડને વધુ ખાતરની જરૂર નથી.

4 / 5
અજમાના છોડને દિવસમાં એકવાર પાણી આપો. આ સિવાય ધ્યાન રાખો કે છોડને ઓછામાં ઓછો 2 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. આ છોડ 4 થી 5 મહિનામાં ખીલવા લાગશે અને તેમાં બીજ પણ ઉગવા લાગશે. ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

અજમાના છોડને દિવસમાં એકવાર પાણી આપો. આ સિવાય ધ્યાન રાખો કે છોડને ઓછામાં ઓછો 2 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. આ છોડ 4 થી 5 મહિનામાં ખીલવા લાગશે અને તેમાં બીજ પણ ઉગવા લાગશે. ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

5 / 5
Follow Us:
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
g clip-path="url(#clip0_868_265)">