Plant In Pot : સ્વાસ્થ્ય માટે વરદાન સમાન અજમાના છોડને ઘરે કૂંડામાં જ ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.ત્યારે આજે આપણે અજમાનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

| Updated on: Jul 06, 2024 | 4:49 PM
અજમાના પાન ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અજમાના પાન ભોજનનો સ્વાદ વધારે છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

અજમાના પાન ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અજમાના પાન ભોજનનો સ્વાદ વધારે છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

1 / 5
અજમાનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

અજમાનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
અજમાનો છોડ બીજ અને પ્લાન્ટીંગ દ્વારા પણ ઉગાડી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાના અજમાના બીજ  લાવી તેને માટીમાં 2-3 ઈંચ ઊંડાઈએ મુકી તેને માટીથી ઢાંકી દો.

અજમાનો છોડ બીજ અને પ્લાન્ટીંગ દ્વારા પણ ઉગાડી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાના અજમાના બીજ લાવી તેને માટીમાં 2-3 ઈંચ ઊંડાઈએ મુકી તેને માટીથી ઢાંકી દો.

3 / 5
આ છોડને રોપ્યા પછી તેમાં  1 થી 2 મગ પાણી ઉમેરો. ધ્યાનમાં રાખો કે અજમાના છોડને વધુ ખાતરની જરૂર નથી.

આ છોડને રોપ્યા પછી તેમાં 1 થી 2 મગ પાણી ઉમેરો. ધ્યાનમાં રાખો કે અજમાના છોડને વધુ ખાતરની જરૂર નથી.

4 / 5
અજમાના છોડને દિવસમાં એકવાર પાણી આપો. આ સિવાય ધ્યાન રાખો કે છોડને ઓછામાં ઓછો 2 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. આ છોડ 4 થી 5 મહિનામાં ખીલવા લાગશે અને તેમાં બીજ પણ ઉગવા લાગશે. ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

અજમાના છોડને દિવસમાં એકવાર પાણી આપો. આ સિવાય ધ્યાન રાખો કે છોડને ઓછામાં ઓછો 2 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. આ છોડ 4 થી 5 મહિનામાં ખીલવા લાગશે અને તેમાં બીજ પણ ઉગવા લાગશે. ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

5 / 5
Follow Us:
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
g clip-path="url(#clip0_868_265)">