AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir Photos: અયોધ્યા રામ મંદિર નિર્માણના ફોટોઝ આવ્યા સામે, કઈક આવુ દેખાશે ગર્ભ ગૃહ

Ram Mandir Photos: આખા દેશમાં અયોધ્યાના રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ છે. લોકો 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ મંદિર તૈયાર થઈ જશે. પણ એ પહેલા આ મંદિરના નિર્માણના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 5:19 PM
Share
આખો દેશ 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ જશે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

આખો દેશ 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ જશે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

1 / 7
આ ફોટોઝમાં જોઈ શકાય છે કે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

આ ફોટોઝમાં જોઈ શકાય છે કે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

2 / 7
આ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. આ મંદિરમાં પ્લિંથ અને રિટેનિંગ વોલનું નિર્માણ કાર્ય તેતના અંતિમ તબ્બકામાં છે.

આ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. આ મંદિરમાં પ્લિંથ અને રિટેનિંગ વોલનું નિર્માણ કાર્ય તેતના અંતિમ તબ્બકામાં છે.

3 / 7

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

4 / 7
મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

5 / 7
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

6 / 7
મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.

મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.

7 / 7
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">