AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir Photos: અયોધ્યા રામ મંદિર નિર્માણના ફોટોઝ આવ્યા સામે, કઈક આવુ દેખાશે ગર્ભ ગૃહ

Ram Mandir Photos: આખા દેશમાં અયોધ્યાના રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ છે. લોકો 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ મંદિર તૈયાર થઈ જશે. પણ એ પહેલા આ મંદિરના નિર્માણના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 5:19 PM
Share
આખો દેશ 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ જશે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

આખો દેશ 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ જશે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

1 / 7
આ ફોટોઝમાં જોઈ શકાય છે કે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

આ ફોટોઝમાં જોઈ શકાય છે કે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

2 / 7
આ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. આ મંદિરમાં પ્લિંથ અને રિટેનિંગ વોલનું નિર્માણ કાર્ય તેતના અંતિમ તબ્બકામાં છે.

આ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. આ મંદિરમાં પ્લિંથ અને રિટેનિંગ વોલનું નિર્માણ કાર્ય તેતના અંતિમ તબ્બકામાં છે.

3 / 7

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

4 / 7
મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

5 / 7
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

6 / 7
મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.

મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.

7 / 7
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">