AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોનનું ચાર્જર વરસાદમાં ભીનું થઈ જાય, તો કેટલો સમય સૂકવવા દીધા પછી ફોન ચાર્જ કરવો જોઈએ?

વરસાદની ઋતુમાં ફોન ચાર્જ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજકાલ આવતા મોટાભાગના ફોન વોટરપ્રૂફ અથવા સ્પ્લેશપ્રૂફ IP રેટિંગ સાથે આવે છે, જેના કારણે ફોન ભીનો કે ખરાબ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. પણ જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ જાય તો શું કરવું

| Updated on: Aug 18, 2025 | 1:04 PM
Share
વરસાદની ઋતુમાં વાતાવરણમાં ઘણો ભેજ જોવા મળે છે, તેમજ જો ક્યાંક બહાર જવાનું થયુ ને વરસાદ શરુ થઈ જાય તો તમે સાથે લઈને ગયેલો બધો સામાન પલડી જાય છે. પહેલા તો લોકોના ફોનમાં પાણી ભરાય જાય છે, પણ જો તમારી સાથે ચાર્જર પણ હોય અને વરસાદમા તે પલડી જાય તો તો તેને કેટલા સમય સૂકાવ્યા પછી પ્લગ-ઈન કરવું જોઈએ.

વરસાદની ઋતુમાં વાતાવરણમાં ઘણો ભેજ જોવા મળે છે, તેમજ જો ક્યાંક બહાર જવાનું થયુ ને વરસાદ શરુ થઈ જાય તો તમે સાથે લઈને ગયેલો બધો સામાન પલડી જાય છે. પહેલા તો લોકોના ફોનમાં પાણી ભરાય જાય છે, પણ જો તમારી સાથે ચાર્જર પણ હોય અને વરસાદમા તે પલડી જાય તો તો તેને કેટલા સમય સૂકાવ્યા પછી પ્લગ-ઈન કરવું જોઈએ.

1 / 6
વરસાદની ઋતુમાં ફોન ચાર્જ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજકાલ આવતા મોટાભાગના ફોન વોટરપ્રૂફ અથવા સ્પ્લેશપ્રૂફ IP રેટિંગ સાથે આવે છે, જેના કારણે ફોન ભીનો કે ખરાબ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. પણ જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ જાય તો નુકસાન થઈ શકે છે.

વરસાદની ઋતુમાં ફોન ચાર્જ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આજકાલ આવતા મોટાભાગના ફોન વોટરપ્રૂફ અથવા સ્પ્લેશપ્રૂફ IP રેટિંગ સાથે આવે છે, જેના કારણે ફોન ભીનો કે ખરાબ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. પણ જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ જાય તો નુકસાન થઈ શકે છે.

2 / 6
તમને જણાવી દઈએ કે જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ ગયું હોય તો તેને 24 કલાક સુધી ડ્રાય એટલે કે સૂકાઈ જવા દેવું જોઈએ. જો તમારા ફોનનું ચાર્જર ભીનું થઈ જાય તો પહેલા એડેપ્ટરથી કેબલ અલગ કરો અને એડેપ્ટર અને કેબલને કોરા કપડાથી લુછી લો, આમ છત્તા કેબલ અને એડેપ્ટરમા ભેજ રહેલો હોઈ શકે છે આથી તેને એક આખો દિવસ કોરુ થવા દો, આ પછી જ તને ચાર્જરને પ્લગ ઈન કરી શકો છો.

તમને જણાવી દઈએ કે જો વરસાદમાં ચાર્જર ભીનું થઈ ગયું હોય તો તેને 24 કલાક સુધી ડ્રાય એટલે કે સૂકાઈ જવા દેવું જોઈએ. જો તમારા ફોનનું ચાર્જર ભીનું થઈ જાય તો પહેલા એડેપ્ટરથી કેબલ અલગ કરો અને એડેપ્ટર અને કેબલને કોરા કપડાથી લુછી લો, આમ છત્તા કેબલ અને એડેપ્ટરમા ભેજ રહેલો હોઈ શકે છે આથી તેને એક આખો દિવસ કોરુ થવા દો, આ પછી જ તને ચાર્જરને પ્લગ ઈન કરી શકો છો.

3 / 6
જો ફોનનું ચાર્જર સંપૂર્ણપણે સુકાઈ નહીં જોય તો શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ફોનનો ચાર્જર શોર્ટ આઉટ પણ થઈ શકે છે અને આગ પકડી શકે છે.

જો ફોનનું ચાર્જર સંપૂર્ણપણે સુકાઈ નહીં જોય તો શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ફોનનો ચાર્જર શોર્ટ આઉટ પણ થઈ શકે છે અને આગ પકડી શકે છે.

4 / 6
ફોનને ચાર્જિંગ માટે પ્લગ ઇન કરતા પહેલા ચાર્જરના USB પોર્ટની પણ તપાસ કરવી જોઈએ. વરસાદ પણ તેમાં ભેજનું કારણ બની શકે છે અને ચાર્જરને તેમજ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે.

ફોનને ચાર્જિંગ માટે પ્લગ ઇન કરતા પહેલા ચાર્જરના USB પોર્ટની પણ તપાસ કરવી જોઈએ. વરસાદ પણ તેમાં ભેજનું કારણ બની શકે છે અને ચાર્જરને તેમજ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે.

5 / 6
વરસાદના પાણીમાં ચાર્જર ભીનું થઈ જાય તો તેમાં કાટ પણ લાગી શકે છે ઇલેક્ટ્રિકલ ખામીઓનું કારણ બનીને ચાર્જર પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે. આ બધાથી બચાવવા માટે કેબર અને એડપ્ટરને સંપૂર્ણ સૂકાઈ જવા દો, જલદી સુકવવા માટે તમે ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો

વરસાદના પાણીમાં ચાર્જર ભીનું થઈ જાય તો તેમાં કાટ પણ લાગી શકે છે ઇલેક્ટ્રિકલ ખામીઓનું કારણ બનીને ચાર્જર પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે. આ બધાથી બચાવવા માટે કેબર અને એડપ્ટરને સંપૂર્ણ સૂકાઈ જવા દો, જલદી સુકવવા માટે તમે ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">