1947માં આજના દિવસે ત્રિરંગાને મળી હતી બંધારણીય માન્યતા, જાણો ત્રિરંગા સાથે જોડાયેલી રસપ્રદ વાતો
ત્રિરંગો એ ભારતની ઓળખ છે. ત્રિરંગો એ દરેક ભારતીયોની શાન છે. દેશ અને ત્રિરંગાની શાન માટે દેશના દરેક નાગરિક પોતાની રીતે યોગદાન આપવાનો પ્રયાસ કરે છે. 1947માં 22 જુલાઈના રોજ બંધારણ સભાએ ત્રિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ ( Indian flag ) તરીકે અપનાવ્યો હતો.
Latest News Updates
Most Read Stories