AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ideal Age Gap Between Husband Wife : પતિ અને પત્નીની ઉંમર વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ? ચાણક્યે જણાવી આ વાત

Ideal Age Gap Between Husband Wife : આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત વધારે ન હોવો જોઈએ. આચાર્ય ચાણક્ય અનુસાર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

| Updated on: Jan 01, 2025 | 7:02 AM
Share

 

આચાર્ય ચાણક્ય કહે છે કે જો પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત મોટો હોય તો જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જો પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત મોટો હોય તો જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે.

1 / 7
આચાર્ય ચાણક્ય અનુસાર ભૂલથી પણ મોટી ઉંમરના વ્યક્તિએ નાની છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ.

આચાર્ય ચાણક્ય અનુસાર ભૂલથી પણ મોટી ઉંમરના વ્યક્તિએ નાની છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ.

2 / 7
આચાર્ય ચાણક્ય અનુસાર આ પ્રકારની જોડી લાંબા સમય સુધી ટકતા નથી. થોડા જ સમયમાં લગ્ન તૂટવાની નોબત આવી શકે છે.

આચાર્ય ચાણક્ય અનુસાર આ પ્રકારની જોડી લાંબા સમય સુધી ટકતા નથી. થોડા જ સમયમાં લગ્ન તૂટવાની નોબત આવી શકે છે.

3 / 7
આચાર્ય ચાણક્ય કહે છે કે જો પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત મોટો હોય તો બંને એકબીજાને સમજી ન શકાવાને કારણે જીવન દુઃખમય રહે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જો પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત મોટો હોય તો બંને એકબીજાને સમજી ન શકાવાને કારણે જીવન દુઃખમય રહે છે.

4 / 7
બંને વચ્ચે ઉંમરના મોટા તફાવતને કારણે તેમની માનસિકતા પણ એકદમ અલગ છે. અલગ-અલગ માનસિકતા જલ્દી જ સંબંધને નબળો પાડે છે.

બંને વચ્ચે ઉંમરના મોટા તફાવતને કારણે તેમની માનસિકતા પણ એકદમ અલગ છે. અલગ-અલગ માનસિકતા જલ્દી જ સંબંધને નબળો પાડે છે.

5 / 7
ચાણક્ય અનુસાર જો પતિ-પત્નીની ઉંમરમાં 3 થી 5 વર્ષનો તફાવત હોય તો બંનેની માનસિકતામાં બહુ ફરક નથી હોતો.

ચાણક્ય અનુસાર જો પતિ-પત્નીની ઉંમરમાં 3 થી 5 વર્ષનો તફાવત હોય તો બંનેની માનસિકતામાં બહુ ફરક નથી હોતો.

6 / 7
જો પતિ-પત્નીની ઉંમરમાં આટલો જ તફાવત હોય તો બંને એકબીજાને સારી રીતે સમજે છે. સંબંધ હંમેશા મજબૂત રહે છે.

જો પતિ-પત્નીની ઉંમરમાં આટલો જ તફાવત હોય તો બંને એકબીજાને સારી રીતે સમજે છે. સંબંધ હંમેશા મજબૂત રહે છે.

7 / 7

રિલેશનશિપની વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">