AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lotus Painting Vastu : ઘર માટે શુભ માનવામાં આવે છે કમળની પેઇન્ટિંગ?

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ચિત્રો અને પેઇન્ટિંગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેનાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. મોટાભાગે લોકો પોતાની ઘરમાં પેઇન્ટિંગ લગાવે છે. પેઇન્ટિંગ લગાવવાથી ઘરની સુંદરતામાં વધારો થાય છે સાથે તે ઘરણા વાતાવરણને પણ શુદ્ધ કરે છે.

| Updated on: May 29, 2026 | 12:47 PM
Share
કમળના ફૂલને દેવી લક્ષ્મીનું પ્રિય માનવામાં આવે છે. ધાર્મિક છબીઓ અને મૂર્તિઓમાં દેવી લક્ષ્મીને ઘણીવાર કમળના ફૂલ પર બેઠેલા દર્શાવવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે કમળના ફૂલની પેઇન્ટિંગ ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવી શકે છે.

કમળના ફૂલને દેવી લક્ષ્મીનું પ્રિય માનવામાં આવે છે. ધાર્મિક છબીઓ અને મૂર્તિઓમાં દેવી લક્ષ્મીને ઘણીવાર કમળના ફૂલ પર બેઠેલા દર્શાવવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે કમળના ફૂલની પેઇન્ટિંગ ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવી શકે છે.

1 / 8
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કમળની પેઇન્ટિંગ યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો જ શુભ પરિણામો મળી શકે છે. તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં અથવા ઇશાનમાં મૂકવાની ભલામણ કરવામાં આવે છે. જે સૌથી પવિત્ર ખૂણો માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કમળની પેઇન્ટિંગ યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો જ શુભ પરિણામો મળી શકે છે. તેને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં અથવા ઇશાનમાં મૂકવાની ભલામણ કરવામાં આવે છે. જે સૌથી પવિત્ર ખૂણો માનવામાં આવે છે.

2 / 8
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ પેઇન્ટિંગ પ્રાર્થના ખંડની નજીક મૂકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લિવિંગ રૂમમાં અને મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવવું પણ શુભ છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ પેઇન્ટિંગ પ્રાર્થના ખંડની નજીક મૂકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને લિવિંગ રૂમમાં અને મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવવું પણ શુભ છે.

3 / 8
જો તમારા ઘરમાં ઘણીવાર સ્ટ્રેસ રહેતો હોય અથવા વાતાવરણ નકારાત્મક હોય તો તમારા બેડરૂમમાં કમળની પેઇન્ટિંગ રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં પેઇન્ટિંગ રાખવાથી મન શાંત રહી શકે છે.

જો તમારા ઘરમાં ઘણીવાર સ્ટ્રેસ રહેતો હોય અથવા વાતાવરણ નકારાત્મક હોય તો તમારા બેડરૂમમાં કમળની પેઇન્ટિંગ રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં પેઇન્ટિંગ રાખવાથી મન શાંત રહી શકે છે.

4 / 8
જો તમે કમળની પેઇન્ટિંગ રાખવાનું વિચારી રહ્યા છો તો તમારા ઘરમાં રહેલી પેઇન્ટિંગમાં સૂકાયેલા ફૂલ, તૂટેલા ફૂલ અથવા ખરાબ ફૂલ હોય તેવી પેઇન્ટિંગ રાખવી નહીં. આવી પેઇન્ટિંગ લટકાવવાથી નકારાત્મકતા વધી શકે છે.

જો તમે કમળની પેઇન્ટિંગ રાખવાનું વિચારી રહ્યા છો તો તમારા ઘરમાં રહેલી પેઇન્ટિંગમાં સૂકાયેલા ફૂલ, તૂટેલા ફૂલ અથવા ખરાબ ફૂલ હોય તેવી પેઇન્ટિંગ રાખવી નહીં. આવી પેઇન્ટિંગ લટકાવવાથી નકારાત્મકતા વધી શકે છે.

5 / 8
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં કમળની પેઇન્ટિંગ મૂકવાથી ઉર્જાનું સ્તર સુધરી શકે છે. જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ મળી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં કમળની પેઇન્ટિંગ મૂકવાથી ઉર્જાનું સ્તર સુધરી શકે છે. જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ મળી શકે છે.

6 / 8
વાસ્તુ અનુસાર, ચોક્કસ ચિત્રો ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે. ઉગતા સૂર્યથી લઈને સાત દોડતા ઘોડા, રાધા-કૃષ્ણ અને વહેતા ધોધ સુધી, ચિત્રો હંમેશા ઘરમાં સકારાત્મકતા લાવે છે.

વાસ્તુ અનુસાર, ચોક્કસ ચિત્રો ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે. ઉગતા સૂર્યથી લઈને સાત દોડતા ઘોડા, રાધા-કૃષ્ણ અને વહેતા ધોધ સુધી, ચિત્રો હંમેશા ઘરમાં સકારાત્મકતા લાવે છે.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો, Vastu Paintings: આ 5 પેઇન્ટિગ લગાવવાથી ઘરમાં આવશે પોઝિટિવ એનર્જી?

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">