શામળિયા ભગવાનને રામ સ્વરુપ સજાવાયા, દેવગદાધરના હાથમાં ધનુષ શોભાવ્યું, જુઓ

શામળિયા ભગવાનના દર્શન 22 જાન્યુઆરીએ અદ્ભૂત રહ્યા. ભગવાન શામળિયાના હાથમાં બાણ શોભાવવામાં આવ્યુ હતુ. ભગવાન શામળિયાને રામ સ્વરુપ સજાવવામાં આવ્યા હતા. કાળીયા ઠાકોરના દર્શન સોમવારે અદ્ભૂત રહ્યા હતા, ભક્તોએ પણ ભગવાનના આ સુંદર સ્વરુપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

| Updated on: Jan 22, 2024 | 6:40 PM
શામળાજી મંદિર ખાતે સુંદર તૈયારીઓ અયોધ્ય રામ મંદિર મહોત્સવને લઈ કરવામાં આવી હતી. મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ હતુ. મંદિરને ઝળહળતી રોશની કરવામાં આવી હતી. સાથે જ ભગવાન શામળિયાને સુંદર શણગાર સોમવારે કરવામાં આવ્યો હતો.

શામળાજી મંદિર ખાતે સુંદર તૈયારીઓ અયોધ્ય રામ મંદિર મહોત્સવને લઈ કરવામાં આવી હતી. મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ હતુ. મંદિરને ઝળહળતી રોશની કરવામાં આવી હતી. સાથે જ ભગવાન શામળિયાને સુંદર શણગાર સોમવારે કરવામાં આવ્યો હતો.

1 / 6
ભગવાન શામળિયાને સુંદર સુવર્ણ હીરા જડીત આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા. કાળીયા ઠાકોરને સુંદર વસ્ત્રો રામ સ્વરુપ જેવા સજાવવામાં આવ્યા હતા.

ભગવાન શામળિયાને સુંદર સુવર્ણ હીરા જડીત આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા. કાળીયા ઠાકોરને સુંદર વસ્ત્રો રામ સ્વરુપ જેવા સજાવવામાં આવ્યા હતા.

2 / 6
દેવગદાધર વિષ્ણું ભગવાનના હાથમાં આમતો સુવર્ણ વાંસળી શોભતી હતી. પરંતુ 22 જાન્યુઆરીએ ભગવાનના હાથમાં સુંદર ધનુષ શોભાવવામાં આવ્યુ હતુ.

દેવગદાધર વિષ્ણું ભગવાનના હાથમાં આમતો સુવર્ણ વાંસળી શોભતી હતી. પરંતુ 22 જાન્યુઆરીએ ભગવાનના હાથમાં સુંદર ધનુષ શોભાવવામાં આવ્યુ હતુ.

3 / 6
ધનુષ સાથેના દર્શન અદ્ભૂત જોવા મળી રહ્યા હતા. અદ્ભૂત દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા હતા. ભગવાનને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.

ધનુષ સાથેના દર્શન અદ્ભૂત જોવા મળી રહ્યા હતા. અદ્ભૂત દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવી રહ્યા હતા. ભગવાનને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.

4 / 6
મંદિર પરિસરમાં સંતવાણી, ડાયરો અને ભજન મંડળીઓના આયોજન કરવામાં આવ્યા હતા. અહીં વહેલી સવારથી જ રામ ભજન ભજવામાં આવી રહ્યા હતા. રામાયણના પાત્રો સ્થાનિક શાળા કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

મંદિર પરિસરમાં સંતવાણી, ડાયરો અને ભજન મંડળીઓના આયોજન કરવામાં આવ્યા હતા. અહીં વહેલી સવારથી જ રામ ભજન ભજવામાં આવી રહ્યા હતા. રામાયણના પાત્રો સ્થાનિક શાળા કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

5 / 6
12.39 એ રામ ભગવાનની પ્રતિષ્ઠા કરાતા જ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ભક્તોએ આતશબાજી બાદ આરતીનો લાભ લીધો હતો.

12.39 એ રામ ભગવાનની પ્રતિષ્ઠા કરાતા જ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ભક્તોએ આતશબાજી બાદ આરતીનો લાભ લીધો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">