AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિહાળો .. Statue Of Unity ના સુંદર Photos

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) નર્મદા નદી(Narmada)પર સ્થિત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી  દેશના પ્રથમ ગૃહ મંત્રી અને સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. 182 ઉંચી પ્રતિમાનું પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓકટોબર 2018ના રોજ ઉદઘાટન કર્યું હતું.આ પ્રતિમાની ઊંચાઈ  અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી  કરતા બમણી છે .

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 8:44 AM
Share
દુનિયાની સૌથી  ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી  નર્મદા નદી પર સ્થિત છે.

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી  નર્મદા નદી પર સ્થિત છે.

1 / 9
સ્ટેચ્યુ ઓફ યુનિટી  દેશના પ્રથમ ગૃહ મંત્રી અને સ્વતંત્રતા સેનાની  સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનાવવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી  દેશના પ્રથમ ગૃહ મંત્રી અને સ્વતંત્રતા સેનાની  સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનાવવામાં આવી છે.

2 / 9
182 ઉંચી પ્રતિમાનું પીએમ નરેન્દ્ર મોદીએ   31 ઓકટોબર 2018ના રોજ ઉદઘાટન કર્યું હતું.

182 ઉંચી પ્રતિમાનું પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓકટોબર 2018ના રોજ ઉદઘાટન કર્યું હતું.

3 / 9
આ પ્રતિમાની ઊંચાઈ  અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી  કરતા બમણી છે .

આ પ્રતિમાની ઊંચાઈ  અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી  કરતા બમણી છે .

4 / 9
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઇ  182 મીટર છે. સ્ટેચયુ ઓફ લિબર્ટીની લંબાઈ 93 મીટર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઇ 182 મીટર છે. સ્ટેચયુ ઓફ લિબર્ટીની લંબાઈ 93 મીટર છે.

5 / 9
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસ વાત એ છે કે તે 7 કિલોમીટર દુરથી જોઇ શકાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસ વાત એ છે કે તે 7 કિલોમીટર દુરથી જોઇ શકાય છે.

6 / 9
આ પ્રતિમા બનાવવા માટે 3000 કરોડનો ખર્ચ થયો છે.

આ પ્રતિમા બનાવવા માટે 3000 કરોડનો ખર્ચ થયો છે.

7 / 9
આ પ્રતિમામાં ચાર ધાતુનો ઉપયોગ થયો છે. જેમાં વર્ષો સુધી કાટ નહિ લાગે , 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં  આવ્યો છે.

આ પ્રતિમામાં ચાર ધાતુનો ઉપયોગ થયો છે. જેમાં વર્ષો સુધી કાટ નહિ લાગે , 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં  આવ્યો છે.

8 / 9
 ગુજરાતમાં  સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  

9 / 9
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">