AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : ક્રૂરતાના કેસ માટે FIRમાં ફક્ત સાસરિયાઓનો ઉલ્લેખ કરવો પૂરતો નથી: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક વૈવાહિક વિવાદમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ગુજરાત હાઈકોર્ટે ફરિયાદીના સાસરિયાઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે.દલીલો અને સામગ્રીની તપાસ કર્યા પછી, શોધી કાઢ્યું કે આરોપો સામાન્ય અને અસ્પષ્ટ સ્વભાવના હતા.

| Updated on: Sep 10, 2025 | 7:15 AM
Share
ગુજરાત હાઈકોર્ટે એક વૈવાહિક વિવાદમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ગુજરાત હાઈકોર્ટે ફરિયાદીના સાસરિયાઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે.હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ ઘટના વગર FIRમાં ફક્ત "આકસ્મિક ઉલ્લેખ" અને "પાયાવિહોણા આરોપો" ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ ક્રૂરતાના કેસ ચલાવવા માટે પૂરતા નથી. કોર્ટે આવા કેસ ચાલુ રાખવાને "કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ" ગણાવ્યો.

ગુજરાત હાઈકોર્ટે એક વૈવાહિક વિવાદમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ગુજરાત હાઈકોર્ટે ફરિયાદીના સાસરિયાઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે.હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ ઘટના વગર FIRમાં ફક્ત "આકસ્મિક ઉલ્લેખ" અને "પાયાવિહોણા આરોપો" ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ ક્રૂરતાના કેસ ચલાવવા માટે પૂરતા નથી. કોર્ટે આવા કેસ ચાલુ રાખવાને "કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ" ગણાવ્યો.

1 / 7
આ નિર્ણય ન્યાયમૂર્તિ જે.સી.દોશીએ સંભળાવ્યો છે.  કોર્ટ, ફોજદારી કાર્યવાહી સંહિતામાં 1973ની કલમ 482 હેઠળ દાખલ કરેલી અરજીનો સ્વીકાર કરી અરજદારો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

આ નિર્ણય ન્યાયમૂર્તિ જે.સી.દોશીએ સંભળાવ્યો છે. કોર્ટ, ફોજદારી કાર્યવાહી સંહિતામાં 1973ની કલમ 482 હેઠળ દાખલ કરેલી અરજીનો સ્વીકાર કરી અરજદારો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

2 / 7
આ મામલો વટવા પોલિસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ સંબંધિત છે.જેમાં ફરિયાદીની સાસુ, ભાભી અને સાળાને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 498A  (પતિ સંબંધો દ્વારા મહિલાના પ્રતિ ક્રુરતા ) 323 (જાણી જોઈને નુકસાન પહોંચાડવું) 294(1) (અશ્લીલ કાર્ય) 506(1) (અપરાધિક ધમકી) અને 114ની સાથે સાથે દહેજ પ્રતિબંધક કાયદાની કલમ 3 અને 7 હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.

આ મામલો વટવા પોલિસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ સંબંધિત છે.જેમાં ફરિયાદીની સાસુ, ભાભી અને સાળાને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 498A (પતિ સંબંધો દ્વારા મહિલાના પ્રતિ ક્રુરતા ) 323 (જાણી જોઈને નુકસાન પહોંચાડવું) 294(1) (અશ્લીલ કાર્ય) 506(1) (અપરાધિક ધમકી) અને 114ની સાથે સાથે દહેજ પ્રતિબંધક કાયદાની કલમ 3 અને 7 હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.

3 / 7
અરજદારોએ એફઆઈઆર અને તેનાથી ઉદ્ભવતી તમામ કાર્યવાહી રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, ફરિયાદીએ પરિવારના સભ્યો સામે "સામાન્ય આરોપો" લગાવ્યા હતા. જેથી તેઓ ગુનામાં ફસાઈ જાય. એવી દલીલ કરવામાં આવી હતી કે, FIRમાં દર્શાવેલ હકીકતો સાચી હોવાનું માની લેવામાં આવે તો પણ, તે IPCની કલમ 498A હેઠળ ગુનાના આવશ્યક તત્વો સ્થાપિત કરતા નથી. અરજદારોએ દાવો કર્યો હતો કે, FIR તેમના પર દબાણ લાવવા માટે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ હતો.

અરજદારોએ એફઆઈઆર અને તેનાથી ઉદ્ભવતી તમામ કાર્યવાહી રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, ફરિયાદીએ પરિવારના સભ્યો સામે "સામાન્ય આરોપો" લગાવ્યા હતા. જેથી તેઓ ગુનામાં ફસાઈ જાય. એવી દલીલ કરવામાં આવી હતી કે, FIRમાં દર્શાવેલ હકીકતો સાચી હોવાનું માની લેવામાં આવે તો પણ, તે IPCની કલમ 498A હેઠળ ગુનાના આવશ્યક તત્વો સ્થાપિત કરતા નથી. અરજદારોએ દાવો કર્યો હતો કે, FIR તેમના પર દબાણ લાવવા માટે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ હતો.

4 / 7
ન્યાયાધીશ જે.સી. દોશીએ એફઆઈઆરની દલીલો અને સામગ્રીની તપાસ કર્યા પછી, શોધી કાઢ્યું કે આરોપો સામાન્ય અને અસ્પષ્ટ સ્વભાવના હતા.

ન્યાયાધીશ જે.સી. દોશીએ એફઆઈઆરની દલીલો અને સામગ્રીની તપાસ કર્યા પછી, શોધી કાઢ્યું કે આરોપો સામાન્ય અને અસ્પષ્ટ સ્વભાવના હતા.

5 / 7
કોર્ટે તેના આદેશમાં કહ્યું, "એફઆઈઆર અરજદારો સામે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હોવાનું જણાય છે અને અરજદારોને ટ્રાયલનો સામનો કરવાની મંજૂરી આપવી એ એક વાહિયાત પ્રક્રિયા હશે." પરિણામે, અરજીને મંજૂરી આપવામાં આવી, અને વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર (આઈ-સી.આર.નં.284 ઓફ 2016) અને તેના અનુસંધાનમાં શરૂ કરાયેલી તમામ કાર્યવાહી રદ કરવામાં આવી હતી.

કોર્ટે તેના આદેશમાં કહ્યું, "એફઆઈઆર અરજદારો સામે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હોવાનું જણાય છે અને અરજદારોને ટ્રાયલનો સામનો કરવાની મંજૂરી આપવી એ એક વાહિયાત પ્રક્રિયા હશે." પરિણામે, અરજીને મંજૂરી આપવામાં આવી, અને વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર (આઈ-સી.આર.નં.284 ઓફ 2016) અને તેના અનુસંધાનમાં શરૂ કરાયેલી તમામ કાર્યવાહી રદ કરવામાં આવી હતી.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

7 / 7

 

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">