AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિસમસ

ક્રિસમસ

ક્રિસમસ (Christmas festival) દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ક્રિસમસ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. ક્રિસમસની ઉજવણી કરવા માટે, ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ થાય છે.

એવું માનવામાં આવે છે કે, 25 ડિસેમ્બરના રોજ, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે જીસસના જન્મના પ્રારંભિક સમયમાં તેમનો જન્મદિવસ આ રીતે ઉજવવામાં આવતો ન હતો, પરંતુ ચોથી સદી આવતા આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવવા લાગ્યો.

Read More

શું ભગવાન ઈસુ ખરેખર પાપ માફ કરે છે ? જાણો નાતાલ પાછળનો આધ્યાત્મિક અર્થ

પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ઉજવણીમાં ભેટોની આપ-લે અને હર્ષોલ્લાસની સાથે 'ક્ષમા'નું વિશેષ મહત્વ જોડાયેલું છે. નાતાલના અવસરે શ્રદ્ધાળુઓ પોતાની ભૂલો માટે માફી માંગે છે, કારણ કે ભગવાન ઈસુનો સંદેશ જ 'દયા અને ક્ષમા' રહ્યો છે. ઈસુમાં અતૂટ શ્રદ્ધા રાખનારા લોકો માને છે કે સાચા હૃદયથી માંગેલી માફી પ્રભુ સ્વીકારે છે. આવો જાણીએ, નાતાલ અને ક્ષમા માંગવાની આ સુંદર પ્રથા વિશે.

Christmas Cookie Recipes: ઘઉંના લોટનો ઉપયોગ કરીને નાતાલ પર ડિઝાઈનર કૂકીઝ બનાવો, સ્વાદ અને સજાવટ જોઈને બાળકો થઈ જશે દિવાના

Christmas Cookie Recipes: જો તમે આ ક્રિસમસ પર કંઈક ખાસ બનાવવા માંગતા હો, તો ઘઉંના લોટની કૂકીઝ એક બેસ્ટ વિકલ્પ છે. ઘઉંના લોટની કૂકીઝ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વસ્થ પણ હોય છે.

Christmas Celebration Places : પરિવાર અને મિત્રો સાથે આ ક્રિસમસની ઉજવણી કરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ સ્થળો

તો, જો 31 ડિસેમ્બરની સાંજે, તમે અચાનક નવા વર્ષની ઉજવણી ઘરે નહીં, પણ બહાર ક્યાંક કરવાનું નક્કી કરો છો, તો ફક્ત તમારા બેગ પેક કરો અને બહાર નીકળી જાઓ આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ન્યુયર પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

સાવધાન ! મુશ્કેલીઓ વધી શકે છે, ક્રિસમસ પર ભૂલથી પણ આ વસ્તુઓ ગિફ્ટમાં ન આપતા

ક્રિસમસ પર સૌના કલ્યાણની પ્રાર્થના સાથે એકબીજાને ભેટ સોગાદો આપવાની પરંપરા છે. આ તહેવાર દરેકના જીવનમાં ઉમંગ લાવે તેવો હેતુ હોય છે, છતાં પણ ભેટની પસંદગી કરતી વખતે ઘણા લોકો દ્વિધા કે ખચકાટ અનુભવતા જોવા મળે છે.

શેરબજારમાં સાન્તાક્લોઝ રેલીની એન્ટ્રી! શું વર્ષના અંતિમ સાત દિવસોમાં થશે નફાનો વરસાદ? જાણો ઇતિહાસ શું કહે છે

શેરબજારમાં વર્ષાંતે જોવા મળતી 'સાન્તાક્લોઝ રેલી' રોકાણકારો માટે સુવર્ણ તક લાવે છે. છેલ્લા દસ વર્ષના આંકડા દર્શાવે છે કે નાના શેરોએ આ સમયગાળામાં 100% સકારાત્મક વળતર આપ્યું છે.

Christmas 2025: ક્રિસમસ માટે લાલ, લીલો અને સફેદ રંગ પરંપરાગત કેમ છે? કારણ અને મહત્વ જાણો

Christmas 2025 Colors: પરંપરાગત રીતે ક્રિસમસની ઉજવણીમાં લાલ, લીલો, સોનેરી, વાદળી અને સફેદ સહિત વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. આમાંના મોટાભાગના રંગો અને તેમના અર્થ પશ્ચિમી પરંપરાઓ અને રિવાજો સાથે જોડાયેલા છે.

Vastu Tips : ક્રિસમસ ટ્રી વાસ્તુ દોષોને દૂર કરે છે, બસ તેને ઘરમાં યોગ્ય જગ્યાએ મૂકો

Vastu Tips: આ તહેવાર ક્રિસમસ ટ્રી વિના અધૂરો છે. તે ફક્ત સજાવટનો એક ભાગ નથી, પરંતુ વાસ્તુમાં ક્રિસમસ ટ્રી વાવવાને શુભ માનવામાં આવે છે. તે વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેને વાવવાના નિયમો જાણો.

ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો ન્યુ લુક, ન દેખાયા પતિદેવ ! લોકોએ કહ્યું અનંત ભાઈ બિઝી લાગે છે

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે પણ બોલિવૂડ સ્ટાર્સની જેમ ક્રિસમસની ઉજવણી કરી છે. તેના સેલિબ્રેશનમાં ફરી ફિલ્મ સ્ટાર્સની ઝલક જોવા મળી હતી. ઓરીએ આ સેલિબ્રેશનની તસવીરો દુનિયાને બતાવી છે, જેના પછી તેના નવા લૂકની ચર્ચા થઈ રહી છે.

ક્રિસમસ પર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતા, ખ્રિસ્તીઓના ઘરો સળગાવ્યા

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. બદમાશોએ તે ઘરોને આગ લગાડી જ્યારે લોકો નાતાલની ઉજવણી કરવા માટે બીજા ગામમાં ગયા હતા, કારણ કે તેમના વિસ્તારમાં કોઈ ચર્ચ ન હતું.

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">