Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિસમસ

ક્રિસમસ

ક્રિસમસ (Christmas festival) દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ક્રિસમસ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. ક્રિસમસની ઉજવણી કરવા માટે, ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ થાય છે.

એવું માનવામાં આવે છે કે, 25 ડિસેમ્બરના રોજ, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે જીસસના જન્મના પ્રારંભિક સમયમાં તેમનો જન્મદિવસ આ રીતે ઉજવવામાં આવતો ન હતો, પરંતુ ચોથી સદી આવતા આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવવા લાગ્યો.

Read More

ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો ન્યુ લુક, ન દેખાયા પતિદેવ ! લોકોએ કહ્યું અનંત ભાઈ બિઝી લાગે છે

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે પણ બોલિવૂડ સ્ટાર્સની જેમ ક્રિસમસની ઉજવણી કરી છે. તેના સેલિબ્રેશનમાં ફરી ફિલ્મ સ્ટાર્સની ઝલક જોવા મળી હતી. ઓરીએ આ સેલિબ્રેશનની તસવીરો દુનિયાને બતાવી છે, જેના પછી તેના નવા લૂકની ચર્ચા થઈ રહી છે.

ક્રિસમસ પર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતા, ખ્રિસ્તીઓના ઘરો સળગાવ્યા

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. બદમાશોએ તે ઘરોને આગ લગાડી જ્યારે લોકો નાતાલની ઉજવણી કરવા માટે બીજા ગામમાં ગયા હતા, કારણ કે તેમના વિસ્તારમાં કોઈ ચર્ચ ન હતું.

8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ – 4ના મોત, 223 રસ્તા બંધ… હિમાચલમાં ક્રિસમસ પર ભારે હિમવર્ષાનો માહોલ

હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યના શિમલા અને મનાલી જેવા પ્રવાસન કેન્દ્રો બરફથી ઢંકાયેલા છે અને સ્વર્ગ જેવા લાગે છે. તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગયું છે. જે ક્રિસમસની રજાઓ માટે આ સ્થળોની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે દુઃસ્વપ્ન બની ગયું છે, પરંતુ સાથે-સાથે મુશ્કેલીઓ પણ વધી છે.

Plum Cake Recipe : ક્રિસમસના પર્વ પર ઘરે જ બનાવો Eggless પ્લમ કેક, જુઓ તસવીરો

ક્રિસમસ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. નાતાલ પર મોટાભાગના લોકોના ઘરમાં પ્લમ કેક બનાવતા હોય છો. તો આજે આપણે જોઈશું કે કેવી રીતે સરળ રીતે બજાર જેવી જ પ્લમ કેક ઘરે બનાવી શકાય.

Travel With Tv9 : મલેશિયામાં માણો સોલો વેકેશન ! ઓછા ખર્ચમાં ફરવાનો પ્લાન આ રહ્યો, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

સાઉદી, ઈરાન, કુવૈત, પાકિસ્તાન… શું ઈસ્લામિક દેશોમાં ઉજવવામાં આવે છે ક્રિસમસ?

ખ્રિસ્તી ધર્મ પછી ઇસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે. ભારતમાં માત્ર 2.3 ટકા ખ્રિસ્તીઓ હોવા છતાં ક્રિસમસ એ સરકારી રજા રાખવામાં આવે છે અને સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે શું મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં પણ આ રીતે ક્રિસમસ ઉજવવામાં આવે છે?

Christmas Tree : ક્રિસમસ ટ્રીને ડેકોરેટ કરવાનો ટ્રેન્ડ ક્યારે અને કેવી રીતે શરૂ થયો? મહત્વ જાણો

Christmas 2024 : ક્રિસમસ ટ્રીને સજાવવાની પરંપરા ઘણી જૂની છે અને તેની પાછળ ઘણી રસપ્રદ વાતો અને માન્યતાઓ રહેલી છે. ચાલો જાણીએ કે ક્રિસમસ ટ્રીને સજાવવાની શરૂઆત કેવી રીતે થઈ અને તેનું શું મહત્વ છે.

Snowfall : મનાલીમાં સ્નોફ્લો વચ્ચે ભારે ટ્રાફિક જામમાં ફસાયા એક હજારથી વધુ વાહનો જુઓ ફોટો

ક્રિસમસ અને નવા વર્ષના સેલિબ્રેશન માટે લોકો પહાડીઓમાં જવાનું પસંદ કરે છે. ત્યારે પ્રવાસીઓ હાલમાં ટ્રાફિક જામમાં ફસાય ગયા છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં સોલંગ થી લઈ અટલ ટનલ સુધી એક હજારથી વધુ વાહનો ફસાયા છે. તો જુઓ વીડિયો

Santa Claus Fact : આનંદી, રમૂજી સ્વભાવના સાન્તા ક્લોઝ બધાના છે ફેવરિટ, પણ તેની સાથે જોડાયેલી વાત કેટલી સાચી અને કેટલી કાલ્પનીક

સાન્તાક્લોઝની સ્ટોરી ઐતિહાસિક તથ્યો, લોકકથાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના મિશ્રણ પર આધારિત છે. જ્યારે સાન્તાક્લોઝની લાલ સૂટ પહેરેલા આનંદી માણસ તરીકેની આધુનિક છબી કાલ્પનિક છે તે વાસ્તવિક ઐતિહાસિક વ્યક્તિઓ અને દંતકથાઓથી પ્રેરિત છે.

Christmas 2024 : ક્રિસમસને કારણે દેશ અને દુનિયાના બિઝનેસ પર કેવી અસર ? જાણી લો A ટુ Z માહિતી

ક્રિસમસ સીઝન વૈશ્વિક અને ભારતીય રિટેલ ક્ષેત્રોને નોંધપાત્ર રીતે અસર કરે છે, જેના કારણે ગ્રાહક ખર્ચમાં વધારો થાય છે. ક્રિસમસ સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓની આર્થિક અસર જાણીએ. 

Christmas 2024 : ક્રિસમસ 25 ડિસેમ્બરે જ કેમ મનાવવામાં આવે છે ? જાણો સમગ્ર સ્ટોરી

એવું કહેવામાં આવે છે કે, આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ એટલે મનાવવામાં આવે છે, કારણ કે, ઈસાઈ લોકોનું માનવું છે કે, આ દિવસે યીશુ મસીહનો જન્મ થયો હતો.એટલા માટે ઈસાઈ ધર્મના લોકો માટે ક્રિસમસનો તહેવાર ખુબ જ ખાસ હોય છે.

g clip-path="url(#clip0_868_265)">