ક્રિસમસ
ક્રિસમસ (Christmas festival) દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ક્રિસમસ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. ક્રિસમસની ઉજવણી કરવા માટે, ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ થાય છે.
એવું માનવામાં આવે છે કે, 25 ડિસેમ્બરના રોજ, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે જીસસના જન્મના પ્રારંભિક સમયમાં તેમનો જન્મદિવસ આ રીતે ઉજવવામાં આવતો ન હતો, પરંતુ ચોથી સદી આવતા આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવવા લાગ્યો.
ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરીટ, ડિસેમ્બરમાં લાખોની ભીડ, જુઓ Video
નર્મદા જિલ્લાની ગુલાબી ઠંડી વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. ડિસેમ્બર માસની શરૂઆતથી જ અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 29, 2025
- 2:14 pm
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, સિંહની ગર્જનાથી ગુંજી ઉઠ્યું જંગલ, જુઓ Video
નાતાલની રજાઓ શરૂ થતાં જ જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એશિયાટિક સિંહનું એકમાત્ર ઘર ગણાતું સાસણ ગીર આ દિવસોમાં પ્રવાસીઓની ચહલપહલ અને સિંહની ગર્જનાથી ગાજી રહ્યું છે. દિવાળી વેકેશન હોય કે નાતાલની રજાઓ, સાસણ ગીર હંમેશા પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બની રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Dec 27, 2025
- 2:08 pm
શું ભગવાન ઈસુ ખરેખર પાપ માફ કરે છે ? જાણો નાતાલ પાછળનો આધ્યાત્મિક અર્થ
પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ઉજવણીમાં ભેટોની આપ-લે અને હર્ષોલ્લાસની સાથે 'ક્ષમા'નું વિશેષ મહત્વ જોડાયેલું છે. નાતાલના અવસરે શ્રદ્ધાળુઓ પોતાની ભૂલો માટે માફી માંગે છે, કારણ કે ભગવાન ઈસુનો સંદેશ જ 'દયા અને ક્ષમા' રહ્યો છે. ઈસુમાં અતૂટ શ્રદ્ધા રાખનારા લોકો માને છે કે સાચા હૃદયથી માંગેલી માફી પ્રભુ સ્વીકારે છે. આવો જાણીએ, નાતાલ અને ક્ષમા માંગવાની આ સુંદર પ્રથા વિશે.
- Sachin Agrawal
- Updated on: Dec 24, 2025
- 8:23 pm
Christmas Cookie Recipes: ઘઉંના લોટનો ઉપયોગ કરીને નાતાલ પર ડિઝાઈનર કૂકીઝ બનાવો, સ્વાદ અને સજાવટ જોઈને બાળકો થઈ જશે દિવાના
Christmas Cookie Recipes: જો તમે આ ક્રિસમસ પર કંઈક ખાસ બનાવવા માંગતા હો, તો ઘઉંના લોટની કૂકીઝ એક બેસ્ટ વિકલ્પ છે. ઘઉંના લોટની કૂકીઝ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વસ્થ પણ હોય છે.
- Meera Kansagara
- Updated on: Dec 24, 2025
- 1:14 pm
Christmas Celebration Places : પરિવાર અને મિત્રો સાથે આ ક્રિસમસની ઉજવણી કરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ સ્થળો
તો, જો 31 ડિસેમ્બરની સાંજે, તમે અચાનક નવા વર્ષની ઉજવણી ઘરે નહીં, પણ બહાર ક્યાંક કરવાનું નક્કી કરો છો, તો ફક્ત તમારા બેગ પેક કરો અને બહાર નીકળી જાઓ આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ન્યુયર પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Dec 24, 2025
- 12:52 pm
સાવધાન ! મુશ્કેલીઓ વધી શકે છે, ક્રિસમસ પર ભૂલથી પણ આ વસ્તુઓ ગિફ્ટમાં ન આપતા
ક્રિસમસ પર સૌના કલ્યાણની પ્રાર્થના સાથે એકબીજાને ભેટ સોગાદો આપવાની પરંપરા છે. આ તહેવાર દરેકના જીવનમાં ઉમંગ લાવે તેવો હેતુ હોય છે, છતાં પણ ભેટની પસંદગી કરતી વખતે ઘણા લોકો દ્વિધા કે ખચકાટ અનુભવતા જોવા મળે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 22, 2025
- 7:40 pm
શેરબજારમાં સાન્તાક્લોઝ રેલીની એન્ટ્રી! શું વર્ષના અંતિમ સાત દિવસોમાં થશે નફાનો વરસાદ? જાણો ઇતિહાસ શું કહે છે
શેરબજારમાં વર્ષાંતે જોવા મળતી 'સાન્તાક્લોઝ રેલી' રોકાણકારો માટે સુવર્ણ તક લાવે છે. છેલ્લા દસ વર્ષના આંકડા દર્શાવે છે કે નાના શેરોએ આ સમયગાળામાં 100% સકારાત્મક વળતર આપ્યું છે.
- Sagar Solanki
- Updated on: Dec 20, 2025
- 9:35 am
Christmas 2025: ક્રિસમસ માટે લાલ, લીલો અને સફેદ રંગ પરંપરાગત કેમ છે? કારણ અને મહત્વ જાણો
Christmas 2025 Colors: પરંપરાગત રીતે ક્રિસમસની ઉજવણીમાં લાલ, લીલો, સોનેરી, વાદળી અને સફેદ સહિત વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. આમાંના મોટાભાગના રંગો અને તેમના અર્થ પશ્ચિમી પરંપરાઓ અને રિવાજો સાથે જોડાયેલા છે.
- Meera Kansagara
- Updated on: Dec 18, 2025
- 1:08 pm
Vastu Tips : ક્રિસમસ ટ્રી વાસ્તુ દોષોને દૂર કરે છે, બસ તેને ઘરમાં યોગ્ય જગ્યાએ મૂકો
Vastu Tips: આ તહેવાર ક્રિસમસ ટ્રી વિના અધૂરો છે. તે ફક્ત સજાવટનો એક ભાગ નથી, પરંતુ વાસ્તુમાં ક્રિસમસ ટ્રી વાવવાને શુભ માનવામાં આવે છે. તે વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેને વાવવાના નિયમો જાણો.
- Meera Kansagara
- Updated on: Dec 16, 2025
- 3:38 pm