AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવલિંગ પર કાચા ચોખા ચઢાવવાથી જાણો શું ફાયદા થાય છે? પણ આ વાતનું ધ્યાન રાખજો

શિવલિંગ પર કાચા ચોખા અર્પણ કરવા. આપણા ધાર્મિક ગ્રંથોમાં ચોખા અથવા અક્ષતનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને દરરોજ ચોખા અર્પણ કરવા જોઈએ. ત્યારે ચાલો જાણીએ કે શિવલિંગ પર ચોખા ચઢાવવાના શું ફાયદા છે.

| Updated on: Mar 05, 2024 | 5:06 PM
Share
ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. શિવજીની પૂજા મુખ્યત્વે લિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. ભગવાન શંકરને દુઃખોના સર્જનહાર અને દૂર કરનાર માનવામાં આવે છે. ભગવાન શિવ સૃષ્ટિને સંચાલકની સાથે વિનાશનું રૂપ પણ ધારણ કરે છે. હવે શિવરાત્રી આવી રહી છે ત્યારે ભક્તો ભોળાનાથની ભક્તિભાવથી પૂજા કરતા હોય છે.

ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. શિવજીની પૂજા મુખ્યત્વે લિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. ભગવાન શંકરને દુઃખોના સર્જનહાર અને દૂર કરનાર માનવામાં આવે છે. ભગવાન શિવ સૃષ્ટિને સંચાલકની સાથે વિનાશનું રૂપ પણ ધારણ કરે છે. હવે શિવરાત્રી આવી રહી છે ત્યારે ભક્તો ભોળાનાથની ભક્તિભાવથી પૂજા કરતા હોય છે.

1 / 7
જલાભિષેક અને રુદ્રાભિષેક કરવા સાથે ભગવાન શિવને ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આમાંની એક વસ્તુ ચોખા છે. તો ચાલો જાણીએ શિવલિંગ પર ચોખા ચઢાવવાથી શું ફાયદા થાય છે?

જલાભિષેક અને રુદ્રાભિષેક કરવા સાથે ભગવાન શિવને ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આમાંની એક વસ્તુ ચોખા છે. તો ચાલો જાણીએ શિવલિંગ પર ચોખા ચઢાવવાથી શું ફાયદા થાય છે?

2 / 7
શિવલિંગ પર કાચા ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.એવું માનવામાં આવે છે કે જો તમારું ધન ક્યાંક ફસાઈ ગયું હોય તો શિવલિંગ પર ચોખા ચઢાવવાથી તમને તે પરત મળે છે.

શિવલિંગ પર કાચા ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.એવું માનવામાં આવે છે કે જો તમારું ધન ક્યાંક ફસાઈ ગયું હોય તો શિવલિંગ પર ચોખા ચઢાવવાથી તમને તે પરત મળે છે.

3 / 7
ચોખાને શ્રેષ્ઠ ધાનનું સ્થાન મળ્યું છે, શિવલિંગ પર ચોખા ચઢાવવાથી માન સમ્માન વધે છે.ચોખાનો રંગ સફેદ છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે.ચોખા અર્પણ કરતી વખતે કરવામાં આવેલી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે.

ચોખાને શ્રેષ્ઠ ધાનનું સ્થાન મળ્યું છે, શિવલિંગ પર ચોખા ચઢાવવાથી માન સમ્માન વધે છે.ચોખાનો રંગ સફેદ છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે.ચોખા અર્પણ કરતી વખતે કરવામાં આવેલી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે.

4 / 7
આપણી હિન્દુ સંસ્કૃતિમાં પણ કોઈપણ શુભ કાર્ય કરતી વખતે, જ્યારે આપણે કોઈને કપાળ પર તિલક લગાવીએ છીએ, ત્યારે તેની સાથે ચોખા લગાવવાની પરંપરા છે. આનો અર્થ એ છે કે તમારું માન-સન્માન વધતું રહે છે, તમને સંપત્તિ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તે વ્યક્તિ પર બની રહે છે.

આપણી હિન્દુ સંસ્કૃતિમાં પણ કોઈપણ શુભ કાર્ય કરતી વખતે, જ્યારે આપણે કોઈને કપાળ પર તિલક લગાવીએ છીએ, ત્યારે તેની સાથે ચોખા લગાવવાની પરંપરા છે. આનો અર્થ એ છે કે તમારું માન-સન્માન વધતું રહે છે, તમને સંપત્તિ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તે વ્યક્તિ પર બની રહે છે.

5 / 7
ચોખાને અક્ષત તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવને ચોખા એટલે કે અક્ષત અર્પણ કર્યા વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. એટલા માટે કહેવાય છે કે જો તમે કોઈ શિવ મંદિરમાં ગયા હોવ તો તમારે અક્ષત અર્પણ કરવું જોઈએ. મુઠ્ઠીભર અક્ષત હાથમાં લઈ લિંગ પર ચઢાવો. જો તમે મુઠ્ઠી ભરી શકતા નથી, તો તમે 5 અથવા 7 દાણા લઈ શકો છો.

ચોખાને અક્ષત તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવને ચોખા એટલે કે અક્ષત અર્પણ કર્યા વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. એટલા માટે કહેવાય છે કે જો તમે કોઈ શિવ મંદિરમાં ગયા હોવ તો તમારે અક્ષત અર્પણ કરવું જોઈએ. મુઠ્ઠીભર અક્ષત હાથમાં લઈ લિંગ પર ચઢાવો. જો તમે મુઠ્ઠી ભરી શકતા નથી, તો તમે 5 અથવા 7 દાણા લઈ શકો છો.

6 / 7
અક્ષતને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષત એટલે જેનો ક્ષય થયો નથી. આથી ચોખા ચઢાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે. એટલે કે તૂટેલા ચોખા શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ. શિવની પૂજા કરતી વખતે માત્ર આખા ચોખા જ અર્પણ કરવા જોઈએ. એટલે કે ટુકડા થઈ ગયા હોય તેવા ચોખા શિવજીને અર્પણ ન કરવા જોઈએ

અક્ષતને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષત એટલે જેનો ક્ષય થયો નથી. આથી ચોખા ચઢાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે. એટલે કે તૂટેલા ચોખા શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ. શિવની પૂજા કરતી વખતે માત્ર આખા ચોખા જ અર્પણ કરવા જોઈએ. એટલે કે ટુકડા થઈ ગયા હોય તેવા ચોખા શિવજીને અર્પણ ન કરવા જોઈએ

7 / 7
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">