AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધી… જાણો 12 પવિત્ર જ્યોતિર્લિંગના પ્રગટ થવા પાછળની પૌરાણિક કથા !

સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધીના 12 પવિત્ર જ્યોતિર્લિંગ પાછળ અનેક અદ્ભુત પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જાણો ભગવાન શિવજીના આ પવિત્ર સ્વરૂપો કેવી રીતે પ્રગટ થયા અને તેમનું ધાર્મિક મહત્ત્વ શું છે.

| Updated on: Aug 14, 2026 | 8:51 AM
Share
સોમનાથ: ગુજરાતના સોમનાથમાં દક્ષના શ્રાપને કારણે પોતાનું તેજ ગુમાવનાર ચંદ્રદેવને ફરી તેજ પ્રાપ્ત કરાવવા માટે ભગવાન શિવજી સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Raghu's column)

સોમનાથ: ગુજરાતના સોમનાથમાં દક્ષના શ્રાપને કારણે પોતાનું તેજ ગુમાવનાર ચંદ્રદેવને ફરી તેજ પ્રાપ્ત કરાવવા માટે ભગવાન શિવજી સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Raghu's column)

1 / 13
મલ્લિકાર્જુન: આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુન ખાતે કાર્તિકેયને મનાવવા અને તેમની નજીક રહેવા માટે ભગવાન શિવજી અને માતા પાર્વતીજી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સ્વરૂપે તે પર્વત પર નિવાસ કરવા લાગ્યા. (Image Source | Amar Granth)

મલ્લિકાર્જુન: આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુન ખાતે કાર્તિકેયને મનાવવા અને તેમની નજીક રહેવા માટે ભગવાન શિવજી અને માતા પાર્વતીજી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સ્વરૂપે તે પર્વત પર નિવાસ કરવા લાગ્યા. (Image Source | Amar Granth)

2 / 13
મહાકાલેશ્વર:દુષ્ટોનો સંહાર કરનાર, ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં ભક્તોની રક્ષા કરવા અને રાક્ષસ દૂષણનો વધ કરવા માટે ભગવાન શિવજી મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | shrimahakaleshwar)

મહાકાલેશ્વર:દુષ્ટોનો સંહાર કરનાર, ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં ભક્તોની રક્ષા કરવા અને રાક્ષસ દૂષણનો વધ કરવા માટે ભગવાન શિવજી મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | shrimahakaleshwar)

3 / 13
ઓમકારેશ્વર: મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં વિંધ્ય પર્વતની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Blessingsonthenet)

ઓમકારેશ્વર: મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં વિંધ્ય પર્વતની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Blessingsonthenet)

4 / 13
કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં મહાભારતના યુદ્ધ બાદ પાંડવોને પાપમાંથી મુક્ત કરવા અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Facebook)

કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં મહાભારતના યુદ્ધ બાદ પાંડવોને પાપમાંથી મુક્ત કરવા અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Facebook)

5 / 13
ભીમાશંકર: મહારાષ્ટ્રના ભીમાશંકરમાં કુંભકર્ણના પુત્ર ભીમાસુરનો (રાક્ષસ ભીમ) વધ કરીને ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શિવજી ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Blessingsonthenet)

ભીમાશંકર: મહારાષ્ટ્રના ભીમાશંકરમાં કુંભકર્ણના પુત્ર ભીમાસુરનો (રાક્ષસ ભીમ) વધ કરીને ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શિવજી ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Blessingsonthenet)

6 / 13
કાશી વિશ્વનાથ: વારાણસીના કાશી વિશ્વનાથમાં પોતાના ભક્તોને મોક્ષ પ્રદાન કરવા માટે ભગવાન શિવજી વિશ્વનાથ સ્વરૂપે સ્થાપિત થયા છે. (Image Source | Instagram)

કાશી વિશ્વનાથ: વારાણસીના કાશી વિશ્વનાથમાં પોતાના ભક્તોને મોક્ષ પ્રદાન કરવા માટે ભગવાન શિવજી વિશ્વનાથ સ્વરૂપે સ્થાપિત થયા છે. (Image Source | Instagram)

7 / 13
ત્ર્યંબકેશ્વર: મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરમાં ઋષિ ગૌતમની તપસ્યાથી પ્રસન્ન થઈને અને ગંગા નદીને પૃથ્વી પર લાવવા માટે ભગવાન શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Blessingsonthenet)

ત્ર્યંબકેશ્વર: મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરમાં ઋષિ ગૌતમની તપસ્યાથી પ્રસન્ન થઈને અને ગંગા નદીને પૃથ્વી પર લાવવા માટે ભગવાન શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Blessingsonthenet)

8 / 13
વૈદ્યનાથ: ઝારખંડના વૈદ્યનાથમાં લંકાપતિ રાવણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને અને તેની ઈજાઓની સારવાર કરવા માટે ભગવાન શિવજી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Sannidhi The Presence)

વૈદ્યનાથ: ઝારખંડના વૈદ્યનાથમાં લંકાપતિ રાવણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને અને તેની ઈજાઓની સારવાર કરવા માટે ભગવાન શિવજી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Sannidhi The Presence)

9 / 13
નાગેશ્વર: ગુજરાતના નાગેશ્વરમાં ભક્ત સુપ્રિયાની રક્ષા કરવા અને દારુક રાક્ષસનો સંહાર કરવા માટે ભગવાન શિવજી નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Blessingsonthenet)

નાગેશ્વર: ગુજરાતના નાગેશ્વરમાં ભક્ત સુપ્રિયાની રક્ષા કરવા અને દારુક રાક્ષસનો સંહાર કરવા માટે ભગવાન શિવજી નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Blessingsonthenet)

10 / 13
રામેશ્વરમ: તમિલનાડુના રામેશ્વરમમાં લંકાપતિ રાવણના વધ પહેલાં ભગવાન શ્રીરામે ભગવાન શિવજીની પૂજા કરવા માટે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. (Image Source | Shri Mathura Ji)

રામેશ્વરમ: તમિલનાડુના રામેશ્વરમમાં લંકાપતિ રાવણના વધ પહેલાં ભગવાન શ્રીરામે ભગવાન શિવજીની પૂજા કરવા માટે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. (Image Source | Shri Mathura Ji)

11 / 13
ઘૃષ્ણેશ્વર: મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વરમાં ભક્ત ઘુશ્માની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને અને તેના મૃત પુત્રને પુનઃજીવિત કરવા માટે ભગવાન શિવજી ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | X)

ઘૃષ્ણેશ્વર: મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વરમાં ભક્ત ઘુશ્માની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને અને તેના મૃત પુત્રને પુનઃજીવિત કરવા માટે ભગવાન શિવજી ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | X)

12 / 13
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

13 / 13

આ પણ વાંચો, બીલીપત્રની અદ્ભુત મહિમા, શિવલિંગ પર માત્ર 1 પાંદડું અર્પણ કરવાથી કેમ મળે છે અનંત પુણ્ય? જાણો શું કહે છે જ્યોતિષ

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">