AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો એવોર્ડ, જુઓ Photos

ભારતના 28 રાજ્યોમાંથી 850થી વધુ ગામોમાંથી ફક્ત 35ને આ એવોર્ડ મળ્યો છે. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇવેન્ટમા ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો સિલ્વર કેટેગરીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.ખીજડીયા ગામના ખેડુત અને જાણીતા યુટુબર નિકુંજ વસોયાએ ટુરિઝમ મિનિસ્ટર અને સેક્રેટરીની હાજરીમાં ખીજડીયા વતિ એવોર્ડ સ્વીકાર્યો. દેશભરમાંથી તમામ રાજયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 29, 2023 | 5:18 PM
Share
પ્રવાસન માટે ગુજરાત રાજય શ્રેષ્ઠ ગણાય છે.સાથે ગુજરાતમાં શ્રેષ્ઠ ગામ સૌરાષ્ટ્રનુ ખીજડીયા ગામ જાહેર થયુ છે. જામનગર જીલ્લાનુ ખીજડીયા ગામ અનેક વિશેષતાઓના કારણે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બન્યુ છે.

પ્રવાસન માટે ગુજરાત રાજય શ્રેષ્ઠ ગણાય છે.સાથે ગુજરાતમાં શ્રેષ્ઠ ગામ સૌરાષ્ટ્રનુ ખીજડીયા ગામ જાહેર થયુ છે. જામનગર જીલ્લાનુ ખીજડીયા ગામ અનેક વિશેષતાઓના કારણે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બન્યુ છે.

1 / 6
ભારતના 28 રાજ્યોમાંથી 850થી વધુ ગામોમાંથી ફક્ત 35ને આ એવોર્ડ મળ્યો છે. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇવેન્ટમા ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો સિલ્વર કેટેગરીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.ખીજડીયા ગામના ખેડુત અને જાણીતા યુટુબર નિકુંજ વસોયાએ ટુરિઝમ મિનિસ્ટર અને સેક્રેટરીની હાજરીમાં ખીજડીયા વતિ એવોર્ડ સ્વીકાર્યો. દેશભરમાંથી તમામ રાજયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ભારતના 28 રાજ્યોમાંથી 850થી વધુ ગામોમાંથી ફક્ત 35ને આ એવોર્ડ મળ્યો છે. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇવેન્ટમા ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો સિલ્વર કેટેગરીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.ખીજડીયા ગામના ખેડુત અને જાણીતા યુટુબર નિકુંજ વસોયાએ ટુરિઝમ મિનિસ્ટર અને સેક્રેટરીની હાજરીમાં ખીજડીયા વતિ એવોર્ડ સ્વીકાર્યો. દેશભરમાંથી તમામ રાજયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

2 / 6
ખીજડીયા ગામને પસંદગી થયાના અનેક કારણો છે.જામનગર -રાજકોટ હાઈવે પર જામનગરથી નજીક આવેલા 12 કીમી અંતરે આવેલુ છે. ખીજડીયાને પક્ષીના સ્વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ખીજડીયા ગામને પસંદગી થયાના અનેક કારણો છે.જામનગર -રાજકોટ હાઈવે પર જામનગરથી નજીક આવેલા 12 કીમી અંતરે આવેલુ છે. ખીજડીયાને પક્ષીના સ્વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

3 / 6
ભૌગોલીક રીતે અખાતની ખાડીમાં આવેલુ ખીજડીયા દરીયા કિનારાનુ ગામ છે. જામનગરના રાજવી જામરણજીતસિંહજીએ ભૌગોલિક સ્થિતી આધારે કેનાલ, બંધ, કયારા બંધાવેલ હતા. જેના કરાણે અહી દરીયાના ખારા પાણી છે. સાથે રૂપારેલ અને કાલિંદ્રી નદીના મીઠા પાણીના કેનાલ મારફતે ખીજડીયામાં સંગ્રહ થાય છે.

ભૌગોલીક રીતે અખાતની ખાડીમાં આવેલુ ખીજડીયા દરીયા કિનારાનુ ગામ છે. જામનગરના રાજવી જામરણજીતસિંહજીએ ભૌગોલિક સ્થિતી આધારે કેનાલ, બંધ, કયારા બંધાવેલ હતા. જેના કરાણે અહી દરીયાના ખારા પાણી છે. સાથે રૂપારેલ અને કાલિંદ્રી નદીના મીઠા પાણીના કેનાલ મારફતે ખીજડીયામાં સંગ્રહ થાય છે.

4 / 6
અનેક અનુકુળતા અને પ્રતિકુળતાઓના કારણે અહી પક્ષી અભ્યારણ્ય આવેલુ છે. જયા કેનાલ, તળાવ, ખાબોચીયા, નદીના વહેતા પાણી, વેટલેન્ડ, અનેક વૃક્ષો, આવેલા છે. જેના કારણે દેશ-વિદેશના 314થી વધુ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. થોડા વર્ષ પહેલા ખીજડીયાને રામસર સાઈડ તરીકે સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ છે. તેમ મરીન નેશનલ પાર્ક દ્રારા તેની જાળવણી અને સંરક્ષણ માટેની કામગીરી કરવામાં આવે છે.

અનેક અનુકુળતા અને પ્રતિકુળતાઓના કારણે અહી પક્ષી અભ્યારણ્ય આવેલુ છે. જયા કેનાલ, તળાવ, ખાબોચીયા, નદીના વહેતા પાણી, વેટલેન્ડ, અનેક વૃક્ષો, આવેલા છે. જેના કારણે દેશ-વિદેશના 314થી વધુ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. થોડા વર્ષ પહેલા ખીજડીયાને રામસર સાઈડ તરીકે સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ છે. તેમ મરીન નેશનલ પાર્ક દ્રારા તેની જાળવણી અને સંરક્ષણ માટેની કામગીરી કરવામાં આવે છે.

5 / 6
પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા ખીજડીયામાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. પક્ષીઓને નિહાળવા, તેના કલરવને માળવા તેમજ તેના વિશે અભ્યાસ કરતા દુનિયાભરના લોકો ખીજડીયા દોડી આવે છે. ઉપરાંત ગોકુળીયા ગામમાં ફરવા માટે સ્વચ્છ વાતાવરણ સાથે સારા રસ્તાઓ, કુદરતી સૌદર્યની ભેટ ખીજડીયાને મળી છે. આવા અનેક કારણ હોવાથી ખીજડીયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023 નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા ખીજડીયામાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. પક્ષીઓને નિહાળવા, તેના કલરવને માળવા તેમજ તેના વિશે અભ્યાસ કરતા દુનિયાભરના લોકો ખીજડીયા દોડી આવે છે. ઉપરાંત ગોકુળીયા ગામમાં ફરવા માટે સ્વચ્છ વાતાવરણ સાથે સારા રસ્તાઓ, કુદરતી સૌદર્યની ભેટ ખીજડીયાને મળી છે. આવા અનેક કારણ હોવાથી ખીજડીયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023 નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">