AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : શરીરનું એક એવું અંગ જે મૃત્યુ પછી પણ 10 વર્ષ સુધી જીવિત રહે છે, તમે નહીં જાણતા હોવ નામ

આપણે એક આશ્ચર્યજનક હકીકત જાણીશું કે માનવ શરીરનું એવું કયું અંગ છે જે મૃત્યુ પછી પણ 10 વર્ષ સુધી જીવંત રહી શકે છે.

| Updated on: Jul 27, 2025 | 4:27 PM
Share
શરીરનું એવું એક અંગ છે જે મૃત્યુ પછી પણ 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. આ વાત જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને સળગાવી દેવામાં આવે છે કે પછી દફનાવવામાં આવે છે.

શરીરનું એવું એક અંગ છે જે મૃત્યુ પછી પણ 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. આ વાત જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને સળગાવી દેવામાં આવે છે કે પછી દફનાવવામાં આવે છે.

1 / 5
મૃત્યુ પછી શરીરના મોટા ભાગના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે, હૃદય ધબકવાનું બંધ થઈ જાય છે અને મગજ સુધી ઓક્સિજન જતું રહેતું નથી. તેમ છતાં, કેટલાક અંગો એવા હોય છે કે જે મૃત્યુ પછી પણ થોડા સમય માટે જીવંત રહે છે.

મૃત્યુ પછી શરીરના મોટા ભાગના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે, હૃદય ધબકવાનું બંધ થઈ જાય છે અને મગજ સુધી ઓક્સિજન જતું રહેતું નથી. તેમ છતાં, કેટલાક અંગો એવા હોય છે કે જે મૃત્યુ પછી પણ થોડા સમય માટે જીવંત રહે છે.

2 / 5
મૃત્યુ પછી વ્યક્તિની આંખોની કોષિકાઓ 6 થી 8 કલાક સુધી જીવિત રહી શકે છે. તેથી જો કોઈ વ્યક્તિએ આંખો દાન કરી હોય તો તેના મૃત્યુ પછી 6 કલાકની અંદર તે આંખો કાઢવી જરૂરી બને છે. આ ઉપરાંત, મૃત્યુ બાદ કિડની, હૃદય અને લીવર જેવા અગત્યના અંગોનું પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. હૃદય લગભગ 4 થી 6 કલાક, કિડની લગભગ 72 કલાક અને લીવર 8 થી 12 કલાક સુધી જીવંત રહેતાં હોય છે.

મૃત્યુ પછી વ્યક્તિની આંખોની કોષિકાઓ 6 થી 8 કલાક સુધી જીવિત રહી શકે છે. તેથી જો કોઈ વ્યક્તિએ આંખો દાન કરી હોય તો તેના મૃત્યુ પછી 6 કલાકની અંદર તે આંખો કાઢવી જરૂરી બને છે. આ ઉપરાંત, મૃત્યુ બાદ કિડની, હૃદય અને લીવર જેવા અગત્યના અંગોનું પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. હૃદય લગભગ 4 થી 6 કલાક, કિડની લગભગ 72 કલાક અને લીવર 8 થી 12 કલાક સુધી જીવંત રહેતાં હોય છે.

3 / 5
પણ શું તમે જાણો છો કે માનવ શરીરનું એવું પણ એક અંગ છે જે મૃત્યુ પછી પણ આખા 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે? આ અંગ છે – હૃદયના વાલ્વ. ડોનેટ લાઈફ જેવી અંગદાન સંસ્થાના જણાવ્યા મુજબ, વ્યક્તિના મૃત્યુ પછી હૃદયમાંથી વાલ્વ કાઢી શકાય છે અને તેને યોગ્ય રીતે પ્રોસેસ, સ્ટેરિલાઈઝ અને પ્રિઝર્વ કરીને 10 વર્ષ સુધી સાચવી શકાય છે.

પણ શું તમે જાણો છો કે માનવ શરીરનું એવું પણ એક અંગ છે જે મૃત્યુ પછી પણ આખા 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે? આ અંગ છે – હૃદયના વાલ્વ. ડોનેટ લાઈફ જેવી અંગદાન સંસ્થાના જણાવ્યા મુજબ, વ્યક્તિના મૃત્યુ પછી હૃદયમાંથી વાલ્વ કાઢી શકાય છે અને તેને યોગ્ય રીતે પ્રોસેસ, સ્ટેરિલાઈઝ અને પ્રિઝર્વ કરીને 10 વર્ષ સુધી સાચવી શકાય છે.

4 / 5
આવા વાલ્વો પાછળથી જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. અંતે, એવું કહી શકાય કે માનવ શરીરનું આ અંગ.. હૃદયના વાલ્વ મૃત્યુ પછી પણ વર્ષો સુધી ઉપયોગી રહી શકે છે. અંગદાનની દ્રષ્ટિએ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ માટે લોકોને જાગૃત કરવાનો સમય આવી ગયો છે.

આવા વાલ્વો પાછળથી જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. અંતે, એવું કહી શકાય કે માનવ શરીરનું આ અંગ.. હૃદયના વાલ્વ મૃત્યુ પછી પણ વર્ષો સુધી ઉપયોગી રહી શકે છે. અંગદાનની દ્રષ્ટિએ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ માટે લોકોને જાગૃત કરવાનો સમય આવી ગયો છે.

5 / 5

કાનમાં જામેલો મેલ કેવી રીતે કાઢવો? માત્ર એક મિનિટોમાં સાફ થશે કાન, સરળ રીત જણાવ અહીં ક્લિક કરો..

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">