AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM સૂર્ય ઘર યોજનાની સબસિડી કેવી રીતે મેળવવી અને કેટલો લાગે છે સમય ? જાણો શું છે નિયમ

પીએમ નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે યોજના હેઠળ ક્યારે અને કેવી રીતે સબસિડી મળે છે.

| Updated on: Nov 10, 2024 | 7:46 PM
Share
પીએમ નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો.

1 / 6
આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. આના પર મળતી સબસિડીની રકમ 78000 રૂપિયા સુધી રાખવામાં આવી છે.

આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. આના પર મળતી સબસિડીની રકમ 78000 રૂપિયા સુધી રાખવામાં આવી છે.

2 / 6
આ યોજના હેઠળ 2 kW સુધીની વીજ ઉત્પાદન ક્ષમતા માટે સોલાર યુનિટ ખર્ચના 60 ટકા અને 2 થી 3 kW સુધીની વીજ ઉત્પાદન ક્ષમતા માટે પેનલ ખર્ચના 40 ટકા સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે આપવામાં આવે છે. સબસિડીની મર્યાદા 3 કિલોવોટ સુધી મર્યાદિત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ 2 kW સુધીની વીજ ઉત્પાદન ક્ષમતા માટે સોલાર યુનિટ ખર્ચના 60 ટકા અને 2 થી 3 kW સુધીની વીજ ઉત્પાદન ક્ષમતા માટે પેનલ ખર્ચના 40 ટકા સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે આપવામાં આવે છે. સબસિડીની મર્યાદા 3 કિલોવોટ સુધી મર્યાદિત કરવામાં આવી છે.

3 / 6
જો આપણે આજની સોલાર પેનલની કિંમત પર નજર કરીએ તો, આ સબસિડી 1 kW સિસ્ટમ માટે રૂ. 30,000, 2 kW સિસ્ટમ માટે રૂ. 60,000 અને 3 kW અથવા તેથી વધુની સોલર પેનલ માટે રૂ. 78,000 થાય છે.

જો આપણે આજની સોલાર પેનલની કિંમત પર નજર કરીએ તો, આ સબસિડી 1 kW સિસ્ટમ માટે રૂ. 30,000, 2 kW સિસ્ટમ માટે રૂ. 60,000 અને 3 kW અથવા તેથી વધુની સોલર પેનલ માટે રૂ. 78,000 થાય છે.

4 / 6
આ યોજના હેઠળ તમારે પહેલા સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. તે પછી જો તમે પાત્ર હશો તો સરકાર તમારી પાસેથી તમારા ખાતાની વિગતો માંગશે, જેમાં તમારે ખાતાની માહિતી સાથે કેન્સલ ચેક આપવાનો રહેશે. આ પછી સબસિડી મેળવવાની પ્રક્રિયામાં 30 દિવસનો સમય લાગી શકે છે.

આ યોજના હેઠળ તમારે પહેલા સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. તે પછી જો તમે પાત્ર હશો તો સરકાર તમારી પાસેથી તમારા ખાતાની વિગતો માંગશે, જેમાં તમારે ખાતાની માહિતી સાથે કેન્સલ ચેક આપવાનો રહેશે. આ પછી સબસિડી મેળવવાની પ્રક્રિયામાં 30 દિવસનો સમય લાગી શકે છે.

5 / 6
સબસિડી સંબંધિત દાવાઓ એક મહિનામાં પતાવટ કરવાની હોય છે. જો કે હવે સરકાર આ પ્રક્રિયા ઝડપી બનાવવા જઈ રહી છે.

સબસિડી સંબંધિત દાવાઓ એક મહિનામાં પતાવટ કરવાની હોય છે. જો કે હવે સરકાર આ પ્રક્રિયા ઝડપી બનાવવા જઈ રહી છે.

6 / 6
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">