AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Care : પશુઓમાં ગર્ભાશય ખસી જવાની સમસ્યાથી ન થાઓ ચિંતિત, અપનાવો આ 5 દેશી અને ઘરગથ્થુ ઉપાયો !

પશુઓમાં ગર્ભાશય ખિસકવું એક ગંભીર સમસ્યા છે. જે ખાસ કરીને પ્રસૂતિ પછી જોવા મળે છે. યોગ્ય સમય પર સારવાર ન મળે તો પશુના જીવન માટે જોખમ ઊભું થઈ શકે છે. ગામડાં વિસ્તારોમાં આ સ્થિતિ માટે પરંપરાગત અને ઘરેલુ ઉપાયોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

| Updated on: Jul 02, 2026 | 1:39 PM
Share
ડોડી, કોઠા, ડુંગળીનો રસ અને મિસરીનો ઉપયોગ : જ્યારે પશુનું ગર્ભાશય ખિસકાય ત્યારે ડોડી અને કોઠાના એક કિલો પાન લઈ તેને કૂટીને પાણી સાથે તેનો રસ કાઢવો. અલગથી એક કિલો ડુંગળીનો રસ કાઢવો. બંને રસને એક બાલ્ટી પાણીમાં ભેળવી તેમાં 500 ગ્રામ મિસરી ઉમેરવી. આ મિશ્રણ પશુને 4થી 6 દિવસ સુધી પીવડાવવાથી ગર્ભાશય ધીમે ધીમે સુધરી શકે છે. (Image Source | iStock)

ડોડી, કોઠા, ડુંગળીનો રસ અને મિસરીનો ઉપયોગ : જ્યારે પશુનું ગર્ભાશય ખિસકાય ત્યારે ડોડી અને કોઠાના એક કિલો પાન લઈ તેને કૂટીને પાણી સાથે તેનો રસ કાઢવો. અલગથી એક કિલો ડુંગળીનો રસ કાઢવો. બંને રસને એક બાલ્ટી પાણીમાં ભેળવી તેમાં 500 ગ્રામ મિસરી ઉમેરવી. આ મિશ્રણ પશુને 4થી 6 દિવસ સુધી પીવડાવવાથી ગર્ભાશય ધીમે ધીમે સુધરી શકે છે. (Image Source | iStock)

1 / 6
ધતુરાનું ફળ અને કેતકીની વેલનો ઉપયોગ : ગર્ભાશય ખિસકાય ત્યારે ધતુરાનું ફળ અને કેતકીના વેલના આશરે 200 ગ્રામ પાન લઈ તેને સારી રીતે કૂટી 500 ગ્રામ પાણીમાં ભેળવી લેવું. પછી તેને છાનીને તેનું દ્રાવણ નાળ દ્વારા 4 દિવસ સુધી પીવડાવવાથી રાહત મળી શકે છે. (Image Source | iStock)

ધતુરાનું ફળ અને કેતકીની વેલનો ઉપયોગ : ગર્ભાશય ખિસકાય ત્યારે ધતુરાનું ફળ અને કેતકીના વેલના આશરે 200 ગ્રામ પાન લઈ તેને સારી રીતે કૂટી 500 ગ્રામ પાણીમાં ભેળવી લેવું. પછી તેને છાનીને તેનું દ્રાવણ નાળ દ્વારા 4 દિવસ સુધી પીવડાવવાથી રાહત મળી શકે છે. (Image Source | iStock)

2 / 6
સેમલની છાલનો ઉપયોગ : સેમલની 50 ગ્રામ છાલને એક લીટર પાણીમાં ઉકાળી તેને ઠંડી થવા દેવી. ત્યારબાદ આ દ્રાવણ સવારે અને સાંજે ત્રણ દિવસ સુધી નાળ વડે પીવડાવવાથી ગર્ભાશયની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. (Image Source | iStock)

સેમલની છાલનો ઉપયોગ : સેમલની 50 ગ્રામ છાલને એક લીટર પાણીમાં ઉકાળી તેને ઠંડી થવા દેવી. ત્યારબાદ આ દ્રાવણ સવારે અને સાંજે ત્રણ દિવસ સુધી નાળ વડે પીવડાવવાથી ગર્ભાશયની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. (Image Source | iStock)

3 / 6
અડદની દાળનો ઉપાય : ગર્ભાશય ખિસકવાનું ટાળવા માટે ગર્ભાવસ્થાના આઠમા મહિનાથી રોજ 1થી 2 કિલો અડદની દાળ 12 કલાક પાણીમાં ભીંજવીને પશુને ખવડાવવી જોઈએ. આ રીતે 30થી 40 કિલો અડદની દાળ આપવાથી પશુ મજબૂત બની શકે છે. (Image Source | iStock)

અડદની દાળનો ઉપાય : ગર્ભાશય ખિસકવાનું ટાળવા માટે ગર્ભાવસ્થાના આઠમા મહિનાથી રોજ 1થી 2 કિલો અડદની દાળ 12 કલાક પાણીમાં ભીંજવીને પશુને ખવડાવવી જોઈએ. આ રીતે 30થી 40 કિલો અડદની દાળ આપવાથી પશુ મજબૂત બની શકે છે. (Image Source | iStock)

4 / 6
મહેંદીના પાન અને ઘીનો ઉપયોગ : જ્યારે ગર્ભાશય બહાર આવી જાય ત્યારે મહેંદીના 200 ગ્રામ પાનનો રસ કાઢી તેમાં 100 ગ્રામ ઘી ભેળવવું. આ મિશ્રણ બહાર આવેલા ગર્ભાશય પર લગાવવાથી તે સકુંચિત થઈ શકે છે. (Image Source | iStock)

મહેંદીના પાન અને ઘીનો ઉપયોગ : જ્યારે ગર્ભાશય બહાર આવી જાય ત્યારે મહેંદીના 200 ગ્રામ પાનનો રસ કાઢી તેમાં 100 ગ્રામ ઘી ભેળવવું. આ મિશ્રણ બહાર આવેલા ગર્ભાશય પર લગાવવાથી તે સકુંચિત થઈ શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ગર્ભાશય ખિસકવું ગંભીર સ્થિતિ છે. આવા કેસમાં તાત્કાલિક પશુચિકિત્સકની સલાહ લેવી અત્યંત જરૂરી છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. ગર્ભાશય ખિસકવું ગંભીર સ્થિતિ છે. આવા કેસમાં તાત્કાલિક પશુચિકિત્સકની સલાહ લેવી અત્યંત જરૂરી છે. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Animal Care : વાછરડુ અને નાના પશુઓના પેટના કીડા દૂર કરવા માટે 7 સરળ દેશી ઉપાયો જાણો !

Follow Us
અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી, જુઓ Video
અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી, જુઓ Video
4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ નોંધાયો
4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ નોંધાયો
Surat rain Breaking news: સુરત ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Surat rain Breaking news: સુરત ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જુનાગઢમાં આભ ફાટ્યુ, માળિયાહાટીનામાં 7 ઇંચથી વધુ વરસાદ
જુનાગઢમાં આભ ફાટ્યુ, માળિયાહાટીનામાં 7 ઇંચથી વધુ વરસાદ
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
g clip-path="url(#clip0_868_265)">