Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2025: હોળી ક્યારે છે, 14મી કે 15મી માર્ચ ? તારીખ અંગેની મૂંઝવણ કરો દૂર

Holi 2025:ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે, તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ.

| Updated on: Mar 12, 2025 | 11:25 AM
હોળી, રંગોનો તહેવાર, દર વર્ષે ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે, તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ.

હોળી, રંગોનો તહેવાર, દર વર્ષે ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે, તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ.

1 / 5
હિંદુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે 10.35 કલાકે શરૂ થશે. અને 14 માર્ચે બપોરે 12:23 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, પંચાંગને ધ્યાનમાં રાખીને, હોલિકા દહન 13 માર્ચે થશે. અને 14 તારીખે ધુળેટી ઉજવવામાં આવશે.

હિંદુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે 10.35 કલાકે શરૂ થશે. અને 14 માર્ચે બપોરે 12:23 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, પંચાંગને ધ્યાનમાં રાખીને, હોલિકા દહન 13 માર્ચે થશે. અને 14 તારીખે ધુળેટી ઉજવવામાં આવશે.

2 / 5
વ્રજ પ્રદેશ, જેમાં મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ગોકુલ, નંદગાંવ અને બરસાનાનો સમાવેશ થાય છે. હોળી અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. હોલિકા દહનએ અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે હોળી પ્રગટાવે છે. ત્યારબાદ બીજા દિવસે રંગોનો તહેવાર ધુળેટી ઉજવવામાં આવે છે. આ સાથે ઘરે બનાવેલી મીઠાઈઓનો આનંદ લેવામાં આવે છે.

વ્રજ પ્રદેશ, જેમાં મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ગોકુલ, નંદગાંવ અને બરસાનાનો સમાવેશ થાય છે. હોળી અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. હોલિકા દહનએ અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે હોળી પ્રગટાવે છે. ત્યારબાદ બીજા દિવસે રંગોનો તહેવાર ધુળેટી ઉજવવામાં આવે છે. આ સાથે ઘરે બનાવેલી મીઠાઈઓનો આનંદ લેવામાં આવે છે.

3 / 5
હોલિકા દહન ક્યારે થશે? ,જ્યોતિષીઓએ જણાવ્યું છે કે હોલિકા દહન 13 માર્ચે મોડી રાત્રે થશે. હોલિકા દહનનો શુભ સમય બપોરે 11:26 થી 12:30 સુધીનો રહેશે.

હોલિકા દહન ક્યારે થશે? ,જ્યોતિષીઓએ જણાવ્યું છે કે હોલિકા દહન 13 માર્ચે મોડી રાત્રે થશે. હોલિકા દહનનો શુભ સમય બપોરે 11:26 થી 12:30 સુધીનો રહેશે.

4 / 5
હોળી શા માટે ઉજવવામાં આવે છે? દંતકથા અનુસાર, હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા. પિતા હિરણ્યકશ્યપને પુત્રની આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી. એકવાર હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું. વાસ્તવમાં, હોલિકાને એવા કપડાથી વરદાન મળ્યું હતું જે પહેરીને તે અગ્નિમાં બેસી શકે. ખાસ વાત એ હતી કે આ કપડા પહેરવાથી આગ તેને બાળી શકતી નથી. આ જ કપડું પહેરીને હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે કપડું ભક્ત પ્રહલાદના શરીરની આસપાસ લપેટાઈ ગયું અને તેને કંઈ થયું નહીં. હોલિકા આગમાં બળી ગઈ. તેથી હોળીનો તહેવાર અનિષ્ટ પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે.(નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો)

હોળી શા માટે ઉજવવામાં આવે છે? દંતકથા અનુસાર, હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા. પિતા હિરણ્યકશ્યપને પુત્રની આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી. એકવાર હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું. વાસ્તવમાં, હોલિકાને એવા કપડાથી વરદાન મળ્યું હતું જે પહેરીને તે અગ્નિમાં બેસી શકે. ખાસ વાત એ હતી કે આ કપડા પહેરવાથી આગ તેને બાળી શકતી નથી. આ જ કપડું પહેરીને હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે કપડું ભક્ત પ્રહલાદના શરીરની આસપાસ લપેટાઈ ગયું અને તેને કંઈ થયું નહીં. હોલિકા આગમાં બળી ગઈ. તેથી હોળીનો તહેવાર અનિષ્ટ પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે.(નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો)

5 / 5

તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">