AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સફરજનને ભૂલી જાઓ ! રોજ એક કેળું ખાશો તો પણ ‘ડોક્ટર’ જોડે નહીં જવું પડે, જાણો આ ફળના આશ્ચર્યજનક ફાયદા…

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે' પરંતુ શું તમે જાણો છો કે, રોજ એક કેળું ખાવાથી પણ ડોક્ટરથી દૂર રહી શકાય છે?

| Updated on: Feb 13, 2026 | 4:23 PM
Share
રોજ એક સફરજન ખાવાને બદલે તમે કેળું પણ ખાઈ શકો છો. કેળું એક એવું ફળ છે કે, જેને દરરોજ ખાવાથી પાચનતંત્ર (Gut Health) માં સુધારો આવે છે. ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર કેળું શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળાને પેટ માટે 'અમૃત' સમાન ફળ પણ કહી શકાય છે. બાળકો અને વડીલો એમ દરેકને કેળું તો ખૂબ જ પસંદ આવે છે.

રોજ એક સફરજન ખાવાને બદલે તમે કેળું પણ ખાઈ શકો છો. કેળું એક એવું ફળ છે કે, જેને દરરોજ ખાવાથી પાચનતંત્ર (Gut Health) માં સુધારો આવે છે. ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર કેળું શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળાને પેટ માટે 'અમૃત' સમાન ફળ પણ કહી શકાય છે. બાળકો અને વડીલો એમ દરેકને કેળું તો ખૂબ જ પસંદ આવે છે.

1 / 6
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેળું પોષક તત્વોથી ભરપૂર અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. દરરોજ 1 કેળું ખાવાથી શરીરને 105 કેલરી, 88.4 ગ્રામ પાણી, 1.29 ગ્રામ પ્રોટીન, 26.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 14.4 ગ્રામ ખાંડ, 3.07 ગ્રામ ફાઈબર અને 0.39 ગ્રામ ચરબી મળે છે. કેળામાં પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળું આંતરડા અને સ્વાસ્થ્યમાં સુધારો કરનારું ફળ છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેળું પોષક તત્વોથી ભરપૂર અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. દરરોજ 1 કેળું ખાવાથી શરીરને 105 કેલરી, 88.4 ગ્રામ પાણી, 1.29 ગ્રામ પ્રોટીન, 26.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 14.4 ગ્રામ ખાંડ, 3.07 ગ્રામ ફાઈબર અને 0.39 ગ્રામ ચરબી મળે છે. કેળામાં પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળું આંતરડા અને સ્વાસ્થ્યમાં સુધારો કરનારું ફળ છે.

2 / 6
દરરોજ 1 કેળું ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. કેળું એ આંતરડા માટે અત્યંત ફાયદાકારક ફળ છે. આ ફળ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને પ્રીબાયોટિક ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડામાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયાને પોષણ આપવામાં મદદ કરે છે.

દરરોજ 1 કેળું ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. કેળું એ આંતરડા માટે અત્યંત ફાયદાકારક ફળ છે. આ ફળ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને પ્રીબાયોટિક ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડામાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયાને પોષણ આપવામાં મદદ કરે છે.

3 / 6
આનાથી આંતરડામાં સોજો ઓછો થાય છે અને લાંબા સમય સુધી આંતરડા સ્વસ્થ રહે છે. રિસર્ચ જાણવા મળ્યું છે કે, કાચા કેળામાં અલ્સર વિરોધી ગુણો જોવા મળે છે. આ રીતે, કેળું નેચરલ રીતે પેટના પડને મજબૂત સુરક્ષા પૂરી પાડી શકે છે.

આનાથી આંતરડામાં સોજો ઓછો થાય છે અને લાંબા સમય સુધી આંતરડા સ્વસ્થ રહે છે. રિસર્ચ જાણવા મળ્યું છે કે, કાચા કેળામાં અલ્સર વિરોધી ગુણો જોવા મળે છે. આ રીતે, કેળું નેચરલ રીતે પેટના પડને મજબૂત સુરક્ષા પૂરી પાડી શકે છે.

4 / 6
વધુમાં, દરરોજ કેળું ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરતું એક અત્યંત જરૂરી મિનરલ છે.

વધુમાં, દરરોજ કેળું ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરતું એક અત્યંત જરૂરી મિનરલ છે.

5 / 6
કેળામાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે. આથી, જમવાના સમય વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે કેળું ખાવું એ સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.

કેળામાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે. આથી, જમવાના સમય વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે કેળું ખાવું એ સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.

6 / 6

આ પણ વાંચો: ડાયાબિટીસના રોગને જડમૂળથી ભગાડવા માટેનો ‘અકસીર ઈલાજ’ તમને ખબર છે કે નહીં?

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">