AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સફરજનને ભૂલી જાઓ ! રોજ એક કેળું ખાશો તો પણ ‘ડોક્ટર’ જોડે નહીં જવું પડે, જાણો આ ફળના આશ્ચર્યજનક ફાયદા…

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે' પરંતુ શું તમે જાણો છો કે, રોજ એક કેળું ખાવાથી પણ ડોક્ટરથી દૂર રહી શકાય છે?

| Updated on: Feb 13, 2026 | 4:23 PM
Share
રોજ એક સફરજન ખાવાને બદલે તમે કેળું પણ ખાઈ શકો છો. કેળું એક એવું ફળ છે કે, જેને દરરોજ ખાવાથી પાચનતંત્ર (Gut Health) માં સુધારો આવે છે. ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર કેળું શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળાને પેટ માટે 'અમૃત' સમાન ફળ પણ કહી શકાય છે. બાળકો અને વડીલો એમ દરેકને કેળું તો ખૂબ જ પસંદ આવે છે.

રોજ એક સફરજન ખાવાને બદલે તમે કેળું પણ ખાઈ શકો છો. કેળું એક એવું ફળ છે કે, જેને દરરોજ ખાવાથી પાચનતંત્ર (Gut Health) માં સુધારો આવે છે. ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર કેળું શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળાને પેટ માટે 'અમૃત' સમાન ફળ પણ કહી શકાય છે. બાળકો અને વડીલો એમ દરેકને કેળું તો ખૂબ જ પસંદ આવે છે.

1 / 6
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેળું પોષક તત્વોથી ભરપૂર અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. દરરોજ 1 કેળું ખાવાથી શરીરને 105 કેલરી, 88.4 ગ્રામ પાણી, 1.29 ગ્રામ પ્રોટીન, 26.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 14.4 ગ્રામ ખાંડ, 3.07 ગ્રામ ફાઈબર અને 0.39 ગ્રામ ચરબી મળે છે. કેળામાં પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળું આંતરડા અને સ્વાસ્થ્યમાં સુધારો કરનારું ફળ છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કેળું પોષક તત્વોથી ભરપૂર અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. દરરોજ 1 કેળું ખાવાથી શરીરને 105 કેલરી, 88.4 ગ્રામ પાણી, 1.29 ગ્રામ પ્રોટીન, 26.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 14.4 ગ્રામ ખાંડ, 3.07 ગ્રામ ફાઈબર અને 0.39 ગ્રામ ચરબી મળે છે. કેળામાં પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળું આંતરડા અને સ્વાસ્થ્યમાં સુધારો કરનારું ફળ છે.

2 / 6
દરરોજ 1 કેળું ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. કેળું એ આંતરડા માટે અત્યંત ફાયદાકારક ફળ છે. આ ફળ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને પ્રીબાયોટિક ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડામાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયાને પોષણ આપવામાં મદદ કરે છે.

દરરોજ 1 કેળું ખાવાથી આંતરડા સ્વસ્થ રહે છે. કેળું એ આંતરડા માટે અત્યંત ફાયદાકારક ફળ છે. આ ફળ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને પ્રીબાયોટિક ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડામાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયાને પોષણ આપવામાં મદદ કરે છે.

3 / 6
આનાથી આંતરડામાં સોજો ઓછો થાય છે અને લાંબા સમય સુધી આંતરડા સ્વસ્થ રહે છે. રિસર્ચ જાણવા મળ્યું છે કે, કાચા કેળામાં અલ્સર વિરોધી ગુણો જોવા મળે છે. આ રીતે, કેળું નેચરલ રીતે પેટના પડને મજબૂત સુરક્ષા પૂરી પાડી શકે છે.

આનાથી આંતરડામાં સોજો ઓછો થાય છે અને લાંબા સમય સુધી આંતરડા સ્વસ્થ રહે છે. રિસર્ચ જાણવા મળ્યું છે કે, કાચા કેળામાં અલ્સર વિરોધી ગુણો જોવા મળે છે. આ રીતે, કેળું નેચરલ રીતે પેટના પડને મજબૂત સુરક્ષા પૂરી પાડી શકે છે.

4 / 6
વધુમાં, દરરોજ કેળું ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરતું એક અત્યંત જરૂરી મિનરલ છે.

વધુમાં, દરરોજ કેળું ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરતું એક અત્યંત જરૂરી મિનરલ છે.

5 / 6
કેળામાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે. આથી, જમવાના સમય વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે કેળું ખાવું એ સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.

કેળામાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે. આથી, જમવાના સમય વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે કેળું ખાવું એ સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.

6 / 6

આ પણ વાંચો: ડાયાબિટીસના રોગને જડમૂળથી ભગાડવા માટેનો ‘અકસીર ઈલાજ’ તમને ખબર છે કે નહીં?

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
g clip-path="url(#clip0_868_265)">