AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Car Tyre Change : કાર અને બાઇકનું ટાયર કેટલા કિલોમીટર પછી બદલવું જોઈએ?

આજના સમયે મોટાભાગે લોકો કાર અને બાઇકનો ઉપયોગ કરે છે. દરેક ઘરમાં ઓછામાં ઓછી 2 બાઈક હોય છે. સમય બચાવા માટે લોકો કાર અને બાઇકનો વપરાશ કરે છે. મોટાભાગે લોકો ઓફિસમાં કાર અને બાઇકથી મુસાફરી કરે છે.

| Updated on: Jun 03, 2026 | 11:02 AM
Share
બાઇકનું ટાયર બાઇકની માઇલેજ, રાઇડિંગ પરફોર્મન્સ પર સીધી અસર કરે છે. બાઇકના ટાયરની પણ એક નિશ્ચિત આયુષ્ય મર્યાદા હોય છે.

બાઇકનું ટાયર બાઇકની માઇલેજ, રાઇડિંગ પરફોર્મન્સ પર સીધી અસર કરે છે. બાઇકના ટાયરની પણ એક નિશ્ચિત આયુષ્ય મર્યાદા હોય છે.

1 / 8
નિર્ધારિત કિલોમીટર ચાલ્યા પછી  બાઇકના ટાયર ઘસાઈ જાય છે અને તેને બદલવાની જરૂર પડે છે. બાઇકના ટાયરની પકડ (ગ્રિપ) ઓછી થઈ જાય અથવા ઘસાઈ જાય તો ટાયરને તરત જ બદલવું જોઈએ.

નિર્ધારિત કિલોમીટર ચાલ્યા પછી બાઇકના ટાયર ઘસાઈ જાય છે અને તેને બદલવાની જરૂર પડે છે. બાઇકના ટાયરની પકડ (ગ્રિપ) ઓછી થઈ જાય અથવા ઘસાઈ જાય તો ટાયરને તરત જ બદલવું જોઈએ.

2 / 8
સામાન્ય રીતે બાઇકનું ટાયર 30,000 કિલોમીટર સુધી સારી સ્થિતિમાં રહી શકે છે. તે પછી સલામતીના કારણોસર ટાયર બદલવું જરૂરી બની જાય છે.

સામાન્ય રીતે બાઇકનું ટાયર 30,000 કિલોમીટર સુધી સારી સ્થિતિમાં રહી શકે છે. તે પછી સલામતીના કારણોસર ટાયર બદલવું જરૂરી બની જાય છે.

3 / 8
જો ટ્યુબલેસ ટાયર વારંવાર પંચર થતા હોય તો તેને તરત જ બદલવું જરૂરી હોય છે. ઘણા લોકો ટાયર બદલવામાં વિલંબ કરે છે. જેના કારણે અકસ્માત થઈ શકે છે.

જો ટ્યુબલેસ ટાયર વારંવાર પંચર થતા હોય તો તેને તરત જ બદલવું જરૂરી હોય છે. ઘણા લોકો ટાયર બદલવામાં વિલંબ કરે છે. જેના કારણે અકસ્માત થઈ શકે છે.

4 / 8
બાઇકના ટાયરની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. સમયસર ટાયર બદલવું તમારી મુસાફરીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકે છે.

બાઇકના ટાયરની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. સમયસર ટાયર બદલવું તમારી મુસાફરીને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવી શકે છે.

5 / 8
મોટાભાગના સ્ટાન્ડર્ડ ટાયર 40,000થી 50,000 કિમી સુધી ચાલી શકે છે. હાઇવે પર કાર ચલાવવાથી ટાયર લાંબા સમય સુધી ચાલી શકે છે. જ્યારે શહેરમાં ભારે ટ્રાફિક હોવાના કારણે તે ઝડપથી ખરાબ થઈ શકે છે.

મોટાભાગના સ્ટાન્ડર્ડ ટાયર 40,000થી 50,000 કિમી સુધી ચાલી શકે છે. હાઇવે પર કાર ચલાવવાથી ટાયર લાંબા સમય સુધી ચાલી શકે છે. જ્યારે શહેરમાં ભારે ટ્રાફિક હોવાના કારણે તે ઝડપથી ખરાબ થઈ શકે છે.

6 / 8
કાર કેટલા કિલોમીટર ચાલી છે તે મહત્વનું નથી પરંતુ ટાયરની ઉત્પાદન તારીખથી 5થી 6 વર્ષ પછી તેને બદલવું જરૂરી છે. સમય જતાં ટાયરના રબરની લવચીકતા અને ગ્રિપ ઘટે શકે છે. જેના કારણે ટાયર ફાટવાની અને અકસ્માત થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.

કાર કેટલા કિલોમીટર ચાલી છે તે મહત્વનું નથી પરંતુ ટાયરની ઉત્પાદન તારીખથી 5થી 6 વર્ષ પછી તેને બદલવું જરૂરી છે. સમય જતાં ટાયરના રબરની લવચીકતા અને ગ્રિપ ઘટે શકે છે. જેના કારણે ટાયર ફાટવાની અને અકસ્માત થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો, Water Bottle : પાણીની બોટલ કેટલા સમય પછી બદલવી જોઈએ?

Follow Us
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
g clip-path="url(#clip0_868_265)">